વર્જિનિયામાં મહેસાણાના વતની પિતા-પુત્રીની ગોળી મારીને હત્યા

મહેસાણા નજીકના કનોડા ગામના વતની અને છ વર્ષ અગાઉ અમેરિકાના વર્જિનિયામાં સ્થાયી થયેલા પટેલ પરિવારના પિતા-પુત્રીની એક અશ્વેત નશાખોરે ગોળી મારીને હત્યા કરતાં મહેસાણા જિલ્લામાં દુ:ખનું મોજું ફરી વળ્યું છે. પટેલ પરિવારના પિતા અને પુત્રી ગુરુવાર -...

કડી સ્વામિનારાયણ મંદિરે ઘનશ્યામ મહારાજનો 106મો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો

કડીસ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના 106મા વાર્ષિક પાટોત્સવની 11 ફેબ્રુઆરીના રોજ ધર્મોલ્લાસભર્યા માહોલમાં ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે ઘનશ્યામ મહારાજને કેસર જળ, પય, ઘૃત, દધિ, શુદ્ધોદક જળથી પંચામૃત અભિષેક કરીને અન્નકૂટ...

પાકિસ્તાનના બીજા હિન્દુ કિકેટર દાનિશ કનેરિયા ત્રણ દિવસ માટે મહેસાણાનો મહેમાન બન્યો હતો. પત્ની ધાર્મિકતા અને માતા સાથે આવેલા કિકેટરે રવિવારે કુળદેવી અંબાજી...

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના દલપુર પાસે આવેલા અંબુજા ફેક્ટરી કે જેમાં કોટન વિભાગમાં કામ કરતાં ૩૫ જેટલા કામદારોને અડધી રાત્રે કંપની દ્વારા સિક્યુરીટીની મદદથી બળજબરી રૂમોમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. અને તેમને સામાન સાથે બસમાં બેસાડી હિંમતનગર...

મહેસાણામાં ૧૯મી એપ્રિલે જેલભરો આંદોલનમાં થયેલા તોફાનકેસ અંગે નોંધાયેલી ફરિયાદના પગલે પાટીદાર મહિલા આગેવાન વંદના પટેલની ૨૦મી મેએ મહેસાણા હાઇવે પરથી પોલીસે ધરપકડ કરી હતી.

આ વૈશાખી પૂનમે પણ પરંપરા મુજબ બનાસકાંઠા, સાબરકાંઠા તથા સરહદી રાજસ્થાન પટ્ટીના વનવાસી ગરાસિયા જ્ઞાતિના ભક્તો ભાતીગળ પહેરવેશ સાથે મા અંબાના દર્શને આવ્યા...

રાજ્યસભાના  સંસદસભ્ય અને કોંગ્રેસના નેતા પ્રવીણ રાષ્ટ્રપાલનું ૧૨મી મેએ દિલ્હીમાં અવસાન થયું હતું. ૭૭ વર્ષના નેતા ૧૩મી લોકસભામાં ૧૯૯૯થી ૨૦૦૪ દરમિયાન પાટણના લોકસભાના સાંસદ હતા અને ૨૦૦૬થી રાજ્યસભામાં ગયા હતા. 

રાજ્યના પૂર્વ કેબિનેટ પ્રધાન પીઢ કોંગ્રેસ અગ્રણી, કેળવણીકાર અને જાણીતા દલિત નેતા દોલતભાઈ ચેલારામ પરમારનું નવમી મેએ ડીસામાં તેમના નિવાસસ્થાને બ્રેઇન સ્ટ્રોકના કારણે નિધન થયું હતું. ગુજરાત વિધાનસભાની ૧૯૭૨થી ૨૦૦૭ સુધી તમામ ચૂંટણીઓમાં ઉભા રહી છ...

સિદ્ધપુરના ખડીયાસણ ગામના રહેવાસી વિષ્ણુભાઇ ઠાકોર અને આસીનભાઇ સિપાહી બાળપણના ગાઢ મિત્રો હતા. ૨૨ વર્ષ પહેલાં વિષ્ણુભાઇના લગ્ન ધાનેરા નિવાસી રમીલાબહેન ઠાકોર સાથે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા, પરંતુ રમીલાબહેનના માતા-પિતા અને ભાઇ રમીલાબહેનના બાળપણમાં...

મેઘરજ રોડ પર આવેલી જીવનજયોત સોસાયટીમાં રહેતા રજનીભાઇ પટેલ અને તેમનો પરિવાર ચોમાસા દરમિયાન વહી જતા પાણીને બચાવીને તેનો સંગ્રહ કરે છે અને એ પાણીનો ઉપયોગ...

ખેડબ્રહ્માના મા અંબિકા દર શનિવારે ચંડીકાના સ્વરૂપે મંદિરમાં હોય છે અને એક પણ વાહન પર સવાર હોતા નથી બાકી સોમવારે નંદીની સવારી પર પાર્વતી સ્વરૂપે, મંગળવારે સિંહની સવારી ઉપર મહાકાલી સ્વરૂપે, બુધવારે મોરની સવારી ઉપર સરસ્વતી સ્વરૂપે, ગુરુવારે હાથીની...

વર્ષ ૨૦૦૨માં ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનને આગ લગાડી ૫૬ જેટલા કારસેવકોના મોત નીપજતાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અપાયેલા બંધના એલાનને પગલે બનાસકાંઠાના થરા શહેરમાં ટોળા દ્વારા ચોક્કસ કોમના લોકોની દુકાનો બંધ કરાવી, દુકાનોને આગચંપી કરી, તોડફોડ...



to the free, weekly Gujarat Samachar email newsletter