વર્જિનિયામાં મહેસાણાના વતની પિતા-પુત્રીની ગોળી મારીને હત્યા

મહેસાણા નજીકના કનોડા ગામના વતની અને છ વર્ષ અગાઉ અમેરિકાના વર્જિનિયામાં સ્થાયી થયેલા પટેલ પરિવારના પિતા-પુત્રીની એક અશ્વેત નશાખોરે ગોળી મારીને હત્યા કરતાં મહેસાણા જિલ્લામાં દુ:ખનું મોજું ફરી વળ્યું છે. પટેલ પરિવારના પિતા અને પુત્રી ગુરુવાર -...

કડી સ્વામિનારાયણ મંદિરે ઘનશ્યામ મહારાજનો 106મો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો

કડીસ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના 106મા વાર્ષિક પાટોત્સવની 11 ફેબ્રુઆરીના રોજ ધર્મોલ્લાસભર્યા માહોલમાં ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે ઘનશ્યામ મહારાજને કેસર જળ, પય, ઘૃત, દધિ, શુદ્ધોદક જળથી પંચામૃત અભિષેક કરીને અન્નકૂટ...

તાલુકાના ગેળા ધામે ભાવિકો દર શનિવારે હનુમાન દાદાના દર્શને ઉમટી પડે છે. લોક વાયકા મુજબ વર્ષો અગાઉ તપસ્વી સાધુએ શ્રીફળનો ઢગલો કરવાનો દાદાને મીઠો ઠપકો આપ્યો...

દેશભરમાં ઘરે-ઘરે શૌચાલય બનાવવાનું અભિયાન ચાલે છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરની નજીક આવેલા છાબલિયા ગામના લોકોએ જાતે બીડું ઉપાડીને ૯૫ ટકા ઘરમાં શૈચાલયનું નિર્માણ કર્યું છે. છાબલિયાના ગાંધીનું બિરુદ્દ પામેલા બાબુભાઈ શાહે ગામની કાયાપલટ...

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલા પલીયડ ગામમાં બે દિવસ અગાઉ ગળે ફાંસો ખાધેલી હાલતમાં આધેડ જયંતીભાઈ રાવલનો તેમના ખેતરની ઓરડીમાંથી મૃતદેહ મળ્યો હતો. પરિવારજનોએ દફનવિધિ પણ પૂરી કરી હતી. બે દિવસ બાદ ૨૧મી ઓગસ્ટે મૃતકના પુત્ર જીગરને શંકા ઉપજી...

પાટણના ધારપુર મેડિકલ કોલેજનાં પ્રોફેસર અને અમદાવાદમાં પાલડીના રહેવાસી ડો. રાજેશ મહેતાના ચકચારભર્યા અપહરણને ૨૩મી ઓગસ્ટે ચાર દિવસ થવા છતાં તેમનો પત્તો લાગ્યો નથી. બનાસકાંઠાના એસ. પી. નીરજ બડગુજરનાં જણાવ્યા મુજબ અપહરણકારો અંગે કેટલીક કડી હાથ લાગી...

ઊંંઝા ઊમિયા માતાજી સંસ્થાના પ્રમુખપદે વર્ષોથી કાર્યરત ધારાસભ્ય નારાયણ પટેલને હોદ્દા પરથી દૂર કરવા માટે ચાલી રહેલી લડાઈ ૨૧મી ઓગસ્ટે હિંસક થઈ હતી. પાટીદારોએ...

રાજ્યના આરોગ્ય વિભાગના પ્રધાન શંકર ચૌધરીની ડિગ્રી બાબતે ફરશુભાઈ ગોકલાણીએ પીટિશન દાખલ કરી હતી કે, ચૌધરીએ વર્ષ-૧૯૮૭માં ધોરણ-૧૨ની પરીક્ષા આપી હતી. વર્ષ-૨૦૧૧માં...

ગોધરાકાંડ પછી રાજ્યમાં ફાટી નીકળેલાં તોફાનોમાં કડી નજીકના મેડા આદરજ ગામે પિતા-પુત્રીને જીવતાં સળગાવી દેવાની ઘટનામાં ગુજરાત હાઈ કોર્ટના જસ્ટિસ અનંત દવે અને જસ્ટિસ બી. એન. કારિયાની ખંડપીઠે ૧૧ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. કેસમાં મહેસાણાની...

બનાસકાંઠાના અમીરગઢમાં આવેલા ખાટા સિતરા ગામમાં ૫ વર્ષથી ગ્રામશિલ્પી તરીકે સેવા કરતા મુસ્તુ ખાને પત્ની સાથે મળીને રસ્તો ખોદવાની શરૂઆત કરી. ધીમે ધીમે ગામના...

હાલ અમરનાથ યાત્રામાં આતંકવાદીઓ અને સ્થાનિકો દ્વારા પથ્થરમારાના અહેવાલ છે ત્યારે ડીસાના ગુજરાત રાજ્ય મકાન બાંધકામ વેલફેર બોર્ડના ડિરેક્ટર શશીકાંત પંડ્યા...

રાજ્યના મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે મોડાસામાં ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ એસ. સુભાષ રેડ્ડી અને કાયદા પ્રધાન પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં જિલ્લા ન્યાયાલયનો પ્રારંભ તથા નવા ભવનનો શિલાન્યાસ ૧૭મી જુલાઈએ કર્યો હતો. અરવલ્લી જિલ્લા અદાલતનું...



to the free, weekly Gujarat Samachar email newsletter