વર્જિનિયામાં મહેસાણાના વતની પિતા-પુત્રીની ગોળી મારીને હત્યા

મહેસાણા નજીકના કનોડા ગામના વતની અને છ વર્ષ અગાઉ અમેરિકાના વર્જિનિયામાં સ્થાયી થયેલા પટેલ પરિવારના પિતા-પુત્રીની એક અશ્વેત નશાખોરે ગોળી મારીને હત્યા કરતાં મહેસાણા જિલ્લામાં દુ:ખનું મોજું ફરી વળ્યું છે. પટેલ પરિવારના પિતા અને પુત્રી ગુરુવાર -...

કડી સ્વામિનારાયણ મંદિરે ઘનશ્યામ મહારાજનો 106મો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો

કડીસ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના 106મા વાર્ષિક પાટોત્સવની 11 ફેબ્રુઆરીના રોજ ધર્મોલ્લાસભર્યા માહોલમાં ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે ઘનશ્યામ મહારાજને કેસર જળ, પય, ઘૃત, દધિ, શુદ્ધોદક જળથી પંચામૃત અભિષેક કરીને અન્નકૂટ...

વર્ષ ૨૦૧૭માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા ત્રણ માસમાં ગુજરાતની છ મુલાકાત લઈ ચૂક્યા છે. બીજી તરફ, ગુજરાત...

બનાસડેરીના ચીઝ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટના ઉદઘાટન પ્રસંગે ૧૦મીએ ડીસા આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમણે પ્રજાને આપેલા વચનો યાદ દેવડાવવા પ્રદેશ કોંગ્રેસે...

સાબરકાંઠાનાં પ્રાંતિજના શામળભાઈ પટેલ નાયબ મામલતદાર તરીકે હિંમતનગરમાં ફરજ બજાવે છે. તેમના પુત્ર ડો. નિશાંત ચાઈનામાં મેડિકલ સ્પેશ્યાલિસ્ટના અભ્યાસ સાથે તબીબી...

હોંગકોંગની યુવતી પેટી અને માણસા તાલુકાના ભીમપુરા ગામના યુવાન રવિએ હિન્દુશાસ્ત્રોક્ત વિધિથી ૨૫મી નવેમ્બરે પ્રભુતામાં પગલા પાડ્યા. પેટી અને રવિ યુએસમાં રહે...

રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટો ઉપર પ્રતિબંધ મૂકવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણય પાછળ કેશલેસ ઈકોનોમીને પ્રોત્સાહન આપવાનો હેતુ પણ રહેલો છે. જોકે સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના આકોદરા ગામને ચલણી નોટો પર પ્રતિબંધથી કોઈ અસર થઈ નથી. આ ગામ ભારતનું...

રાપર તાલુકાના રામવાવ ખાતે મંદિરની સેવા-પૂજા કરી ગુજરાન ચલાવતા ૬૦ વર્ષીય વૃદ્ધ પૂજારી જ્ઞાનગિરિ સંતોષગિરિ ગોસ્વામીએ ઉધાર લીધેલી ૫૦૦ની નોટ રાશન લેવામાં ન ચાલતાં તેમનો તેમને કારમો આઘાત લાગ્યો હતો. પરિણામે હૃદય બંધ પડી જતાં તેમનું કરુણ મૃત્યુ થયું...

તાના રીરી મહોત્સવ-૨૦૧૬ના સમાપનના દિવસે વડનગર ખાતે શર્મિષ્ઠા તળાવ ઉપર ૧૦મીએ સાંજે ૬૪૦ જેટલા વાદકોએ સતત પાંચ મિનિટથી વધુ સમય સુધી હાર્મોનિયમ ઉપર વંદેમાતરમની...

પાટણના બાલિસણાથી સંડેર ગામ રોડ પર મસેશ્વર મહાદેવના મંદિર પાસે ગામના જીવદયાપ્રેમી રમેશભાઇ પટેલે છ માળનું ટાવર આકારનું પક્ષીઘર તૈયાર કરાવ્યું છે.  તેઓ કહે...

જાણીતી જાપાનીઝ ઓટોમોબાઈલ કંપની સુઝૂકી કોર્પોરેશનના ગ્લોબલ ચેરમેન ઓસામુ સુઝૂકીએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સાથેની મુલાકાતમાં જાહેરાત કરી હતી કે, જાન્યુઆરી, ૧૭માં...

બનાસકાંઠા જિલ્લાના બુકોલી ગામમાં દિવાળીની પાંચ દિવસની ઉજવણીની જે પરંપરા છે તે અનોખી અને રસપ્રદ છે. આ રાજ્યનું એકમાત્ર ગામ હશે કે જ્યાં સળંગ પાંચ દિવસ અશ્વદોડ...



to the free, weekly Gujarat Samachar email newsletter