
છેલ્લા એક મહિના કરતાં પણ વધુ સમયથી પ.પૂ. સચ્ચિદાનંદ સ્વામી સુઇગામમાં મુકામ કરીને ભક્તો સાથે સત્સંગ કરી રહ્યા છે. ગયા ગુરુવારે 16 મેના રોજ તેમની તબિયત લથડી...
મહીસાગર જિલ્લામાં આવેલી કડાણા ડેમ સાઇટ નજીક ભારતની પ્રથમ જિયોલોજિકલ અજાયબી એડી કરંટ સાઇટ મળી છે. વિશ્વભરમાં જવલ્લે જ જોવા મળતી આ એડી કરંટ સાઇટની જાળવણી માટે આગામી દિવસોમાં કડાણા પાસે સરકાર દ્વારા જિયો ટૂરિઝમ વિકસાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં...
હોળી અને ધુળેટી પર ડાકોરના ઠાકોર રણછોડરાય ભગવાનના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરીને દર વર્ષે જતાં હોય છે. વર્ષોથી ચાલતી પરંપરા મુજબ આ વર્ષે પણ નવ માર્ચથી ભક્તોની સાથે વિવિધ પગપાળા સંઘો પણ પદયાત્રા શરૂ કરશે.
છેલ્લા એક મહિના કરતાં પણ વધુ સમયથી પ.પૂ. સચ્ચિદાનંદ સ્વામી સુઇગામમાં મુકામ કરીને ભક્તો સાથે સત્સંગ કરી રહ્યા છે. ગયા ગુરુવારે 16 મેના રોજ તેમની તબિયત લથડી...
અમેરિકામાં સાઉથ કેરોલિનામાં એક ભયાનક કાર અકસ્માતમાં આણંદના બોરસદ તાલુકાના વાસણા અને કાવિઠા ગામના પટેલ પરિવારની ત્રણ મહિલાઓનાં મોત નીપજ્યાં છે જ્યારે એક...
વડોદરા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાનું સંચાલન કરતા પોલીસ જવાનોને ઉનાળાની ગરમીમાં રાહત મળી રહે તે માટે એસી હેલ્મેટ આપવામાં આવી છે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ગુજરાતમાં રોકેટ ગતિએ ચાલી રહ્યું છે. સમગ્ર યોજનાના ભાગરૂપે ‘મિલ્ક સિટી’ આણંદની આગવી ઓળખને જાળવી રાખવા અમદાવાદ-મુંબઇ બુલેટ...
સંસ્કારનગરીના વિખ્યાત પેઇન્ટર પદ્મશ્રી ભૂપેન ખખ્ખરનું એક પેઈન્ટિંગ મુંબઈમાં યોજાયેલા ઓક્શનમાં રૂ. 14.4 કરોડમાં વેચાયું છે. ભૂપેન ખખ્ખરે જે તે સમયે આ પેઈન્ટિંગ...
યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરનો 253મો પાટોત્સવ મહા વદ પાંચમ - 29 ફેબ્રુઆરીના રોજ ધામધૂમ અને આસ્થાભેર ઊજવાયો હતો.
અયોધ્યામાં યોજાનારા રામંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહ માટે ઉમંગ-ઉલ્લાસનો માહોલ પ્રવર્તી રહ્યો છે. આ પ્રસંગે ઉપસ્થિત રહેવા માટે વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપરાંત દેશભરમાં 4000 સંતો-મહંતોને પણ આમંત્રણ અપાયું છે.
પીપલગ નજીક સાકાર થયેલા નૂતન સ્વામીનારાયણ મંદિરનો મૂર્તિપ્રતિષ્ઠા અને લોકાર્પણ મહોત્સવ હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. હિન્દુ આધ્યાત્મિકતા અને...
અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટીંગ કરતી સંસ્થા ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન (જીસીએમએમએફ) રૂ. 72000 કરોડનું ટર્નઓવર હાંસલ...
વડોદરામાં ચાતુર્માસ માટે પધારેલ ૫.પૂ. આચાર્ય રાજરત્ન સૂરિશ્વરજી મહારાજ અને રશ્મિરત્ન મહારાજશ્રીની નિશ્રામાં તપ અને સાધનાના મહાત્મયે વિક્રમ સર્જ્યો. જ્યાં...