
સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થસ્થાન વડતાલ ધામ દ્વારા ઓસ્ટ્રેલિયામાં નૂતન મંદિરનું નિર્માણકાર્ય શરૂ કરાશે. વડતાલ ગાદીના વર્તમાન પીઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદજી...
મહીસાગર જિલ્લામાં આવેલી કડાણા ડેમ સાઇટ નજીક ભારતની પ્રથમ જિયોલોજિકલ અજાયબી એડી કરંટ સાઇટ મળી છે. વિશ્વભરમાં જવલ્લે જ જોવા મળતી આ એડી કરંટ સાઇટની જાળવણી માટે આગામી દિવસોમાં કડાણા પાસે સરકાર દ્વારા જિયો ટૂરિઝમ વિકસાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં...
હોળી અને ધુળેટી પર ડાકોરના ઠાકોર રણછોડરાય ભગવાનના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરીને દર વર્ષે જતાં હોય છે. વર્ષોથી ચાલતી પરંપરા મુજબ આ વર્ષે પણ નવ માર્ચથી ભક્તોની સાથે વિવિધ પગપાળા સંઘો પણ પદયાત્રા શરૂ કરશે.
સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થસ્થાન વડતાલ ધામ દ્વારા ઓસ્ટ્રેલિયામાં નૂતન મંદિરનું નિર્માણકાર્ય શરૂ કરાશે. વડતાલ ગાદીના વર્તમાન પીઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદજી...
વડતાલ ધામમાં રવિવારે 6 ટન દ્રાક્ષ વડે અમૃત અન્નકૂટ મહોત્સવની ઉજવણી કરાઇ હતી.
પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજની પ્રાગટ્ય ભૂમિ એવા વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ખાતે રવિવારે નવનિર્મિત નારાયણ સરોવરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...
પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજની પ્રાગટ્ય ભૂમિ એવા વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ખાતે રવિવારે નવનિર્મિત નારાયણ સરોવરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...
ભાદરણના જાણીતા સમાજસેવક વિનોદભાઇ પટેલના જીવનસાથી કૌશલ્યાબહેન પટેલનું ટૂંકી બીમારી બાદ આઠમી માર્ચના રોજ નિધન થયું છે.
ચરોતરના ભાદરણ ગામે આવેલા સુપ્રસિદ્ધ મહાકાલ મહાદેવ મંદિર મહા શિવરાત્રી પર્વની ધર્મમય વાતાવરણમાં ઉજવણી કરાઇ હતી.
જ્ઞાન સંપ્રદાયના સપ્તમ કુવેરાચાર્ય અવિચાલદાસજી મહારાજની પ્રેરણાથી ચતુર્થ દિવસીય પરમગુરુ સાર્ધદ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે 25 જાન્યુઆરીએ વિરાટ...
અનૂપમ મિશન, બ્રહ્મ જ્યોતિ, મોગરીમાં આવેલા સંત આવાસ ‘પરિમલ’માંથી રવિવારે સવારે અક્ષરનિવાસી સદગુરુ સાધુ પૂ. શાંતિદાદાનાં પાર્થિવ દેહને નવવ્રતધારી યુવાન સંતોએ...
ચારૂસેટ કેમ્પસ માટે રૂ. 5 કરોડનું માતબર દાન આપનાર બાકરોલના વતની અને હાલ યુકેસ્થિત વિખ્યાત હોટેલિયર અને ઉદાર દિલના દાતા કિરીટભાઈ રામભાઈ પટેલને શ્રી ચરોતર...
બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના (BAPS) મહાન સંત પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દીની ઉજવણી ચાલી રહી છે ત્યારે આ મહાપુરૂષનું જન્મસ્થળ ચાણસદ...