ભગવાન સ્વામિનારાયણના 244મા પ્રાગટ્યોત્સવ પર્વે વડતાલમાં અન્નફૂટ

સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે ભગવાન સ્વામિનારાયણનાં 244મા પ્રાગટ્યોત્સવની આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજની નિશ્રામાં ઉજવણી કરાઇ હતી. 

કડાણા ડેમ નજીક મળી વૈશ્વિક અજાયબીઃ એડી કરંટ સાઇટ 65 કરોડ વર્ષ પ્રાચીન હોવાનું અનુમાન

મહીસાગર જિલ્લામાં આવેલી કડાણા ડેમ સાઇટ નજીક ભારતની પ્રથમ જિયોલોજિકલ અજાયબી એડી કરંટ સાઇટ મળી છે. વિશ્વભરમાં જવલ્લે જ જોવા મળતી આ એડી કરંટ સાઇટની જાળવણી માટે આગામી દિવસોમાં કડાણા પાસે સરકાર દ્વારા જિયો ટૂરિઝમ વિકસાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં...

હાલોલમાં જનરલ મોટર્સનો બંધ થયેલો પ્લાન્ટ ખરીદીને તેની ફેસિલિટી અપગ્રેડ કરી શકવાની સંભાવના બાબતે એક ચીની ઓટોમોટિવ કંપનીની ટીમ ગુજરાતમાં હતી. હાલોલની જનરલ...

વિરોદ ગામમાં નવી નગરીમાં રહેતાં વિદ્યાબેન રાઠોડિયા(ઉ. વ. ૨૬) લાકડાં કાપવા ૨૬મી જૂને સીમમાં ગયાં હતાં. તેમની સાથે તેમના કાકાનાં દીકરી સુધાબહેન મુકેશભાઇ રોઠોડિયા પણ હતાં. પોતાની પાસેનું પીવાનું પાણી ખાલી થઇ જતાં વિદ્યાબહેન નજીકમાં આવેલી નદીમાં...

ભારતમાં ઉત્તર પ્રદેશમાં આવેલા કાશી અને ગુજરાતના ઉમરેઠમાં વરસાદના વરતારા જોવાની એક સરખી પ્રથા જોવા મળે છે. જેને અષાઢી તોલવાની પ્રથા કહેવામાં આવે છે. સમયાંતરે કાશીમાં આ પ્રથા લુપ્ત થઈ ગઈ, પણ આણંદ જિલ્લાના ઉમરેઠમાં આ પ્રથા ૨૦૦ વર્ષથી ચંદ્રમૌલીશ્વર...

અમદાવાદ અને સુરત મિનીબજારમાં ભાગીદારી પેઢી ચલાવતા હીરાના વેપારી કેતન માલવિયા સાથે મુબંઈના બાંદ્રાકુર્લા સ્થિત ફિનીક્સ ટાવરમાં સરસ્વતી ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરીના નામે બિઝનેસ કરતા જિઞ્જેશ ઠક્કર અને તેના સાગરિતોએ રૂ. ૧૫.૯૭ કરોડના હીરાનું ચિટીંગ...

અંદાજે રૂ. અઠ્ઠાવીસ કરોડના રૂબી (હીરા)ના મામલે ૨૦૦૬માં ત્રેવડી હત્યાની ઘટનામાં કોર્ટે મુખ્ય આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે એક મહિલા સહિત અન્ય અઢારને નિર્દોષ ઠેરવીને રૂ. ૧૦ હજારના બોન્ડ અને જામીન મેળવવીને મુક્ત કરવા આદેશ કર્યો છે....

વડોદરાની પ્રતિભાશાળી યુવા રેસર મીરા ઇરડા ભારતમાં યોજાનારી ફોર્મ્યુલા રેસિંગની હાઇએસ્ટ સ્પર્ધામાં ભાગ લેનારી દેશની પ્રથમ મહિલા ડ્રાઇવર બનવાની સિદ્ધિ મેળવીને...

જેમની સાથે ઘર જેવા ગાઢ સંબંધ હતા અને આ દેશમાં સુખ દુ:ખના સાથી હતા તેવા ગાઢ મિત્રનો જ દ્રોહ કરીને તેમની ફુલ જેવી ૧૨ વર્ષની માસુમ દિકરીનું અવારનવાર શારીરિક શોષણ કરી બળાત્કાર ગુજારનાર વાસનાલોલુપ બ્રિજેશ બારોટને ગત બુધવાર તા. ૧૪મી જૂનના રોજ સધર્ક...

હાંસોટના કોંગ્રેસના માથાભારે અગ્રણી શાબીર કાનુગાની છઠ્ઠીએ સાંજે નામચીન પિન્ટુ ખોખરે જાહેરમાં ગોળી મારીને હત્યા કરી હતી. આ ઘટનાથી પરિસ્થિતિ વણસે નહીં તે માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ઉલ્લેખનીય છે કે, ગામના એક જ કોમના બે જૂથ વચ્ચે...

વડોદરાના ૫ યાત્રાળુઓને લઇને બદ્રીનાથથી હરિદ્વાર આવતું હેલિકોપ્ટર દસમીએ સવારે હેલિપેડ પાસે તૂટી પડયું હતું. જોકે વડોદરાના તમામ પાંચ યાત્રાળુઓ અને પાયલટ તથા કો પાયલોટ મળીને ૭ જણનો આ અકસ્માતમાં બચાવ થયો હતો. જોકે ફ્લાઇટ એન્જિનિયર હેલિકોપ્ટરની પાંખ...



to the free, weekly Gujarat Samachar email newsletter