ભગવાન સ્વામિનારાયણના 244મા પ્રાગટ્યોત્સવ પર્વે વડતાલમાં અન્નફૂટ

સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે ભગવાન સ્વામિનારાયણનાં 244મા પ્રાગટ્યોત્સવની આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજની નિશ્રામાં ઉજવણી કરાઇ હતી. 

કડાણા ડેમ નજીક મળી વૈશ્વિક અજાયબીઃ એડી કરંટ સાઇટ 65 કરોડ વર્ષ પ્રાચીન હોવાનું અનુમાન

મહીસાગર જિલ્લામાં આવેલી કડાણા ડેમ સાઇટ નજીક ભારતની પ્રથમ જિયોલોજિકલ અજાયબી એડી કરંટ સાઇટ મળી છે. વિશ્વભરમાં જવલ્લે જ જોવા મળતી આ એડી કરંટ સાઇટની જાળવણી માટે આગામી દિવસોમાં કડાણા પાસે સરકાર દ્વારા જિયો ટૂરિઝમ વિકસાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં...

કરમસદમાં આવેલી શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ક્રિટીકલ કેર સેન્ટરનું ભૂમિપૂજન ૧૪ ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું હતું. વિસ્તરણ યોજનાના ભાગરૂપે ક્રિટીકલ કેર સેન્ટરના...

વડોદરાના યુવાન ઉર્વીશ પટેલના ઉપરના જડબામાં ત્રીજા નંબરનો રાક્ષસી દાંત કાઢી નાંખવાની સર્જરી તાજેતરમાં કરવામાં આવી છે. આ દાંતની લંબાઇ વધુ હોવાથી તેની સર્જરી માટે ઉર્વીશ પટેલે ડો. જૈમિન પટેલનો સંપર્ક કર્યો હતો. ડો. જૈમિને તથા તેમના આસિસ્ટન્ટ ડો....

વડતાલ સ્વામિનારાયણ સુવર્ણ મંદિરમાં વર્તમાન ગાદીપતિ આચાર્ય રાકેશપ્રસાદ મહારાજ અને જૈન ગચ્છાધિપતિ આચાર્ય વિજય અભયદેવ સૂરિશ્વરજી મહારાજના નેતૃત્વ હેઠળ સાધુ...

મેલડી માતાના મઢે ૩૩મો ત્રિ દિવસીય પાટોત્સવના અંતિમ દિવસે રાજ્યના મુખ્યપ્રધાન અને તેમના પત્ની તથા શ્રી મેલડી માના ઉપાસક પૂ. માડીના હસ્તે શ્રીફળ હોમાયું...

આણંદ ચોકડી નજીક ૧૩મી જાન્યુઆરીએ બોરસદ પાલિકાના અપક્ષ કાઉન્સિલર પ્રજ્ઞેશ પટેલ પર હારેલા મહિલા ઉમેદવાર શાંતાબહેન રમેશભાઇ પટેલના પુત્રએ ફાયરિંગ કરાવ્યું હોવાનું...

નોબેલ પ્રાઈઝ વિજેતા વૈજ્ઞાનિક ડો. વેંકટરામન રામક્રિષ્નનનું બાળપણ વડોદરામાં જ પસાર થયું હતું. એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાંથી વેંકીએ ડિગ્રી લીધી...

જિલ્લાના બોરસદમાં તાજેતરમાં અપક્ષ કાઉન્સિલર તરીકે ચૂંટાયેલા અને આણંદમાં ફાઈનાન્સનો વ્યવસાય કરતા પ્રજ્ઞેશ પટેલ પર આણંદ ચોકડી પાસે ૧૩મીએ સવારે બાઈક પર આવેલા...

નોટબંધી બાદ ૨૩૧ સેવિંગ્સ અને ૯ કરંટ એકાઉન્ટ ખોલાવી તેમાં રૂ. ૬૫ કરોડથી વધુ રૂપિયા જમા કરાવી તે રૂપિયાનું આરટીજીએસ દ્વારા સોનું ખરીદીને ‘બ્લેકના વ્હાઈટ’ કરવાના કૌભાંડમાં સુરતના મહર્ષિ ચોકાસ અને હિમાંશુ રજનીકાંત શાહની ગાંધીનગર ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ...

સ્થાનિક ઇન્કમટેક્સ વિભાગના ઇન્વેસ્ટીંગેશન વિંગે પાંચમીએ નડિયાદ-આણંદના ઝવેરાત જવેલર્સ તથા નડિયાદના સહજાનંદ ગોલ્ડના સંચાલકો પર સર્વે હાથ ધર્યો હતો. જેમાં નડિયાદના સહજાનંદ ગોલ્ડ (જ્વેલર્સ)ના સંચાલકો ૮મી નવેમ્બરથી ૨૩ નવેમ્બર સુધીના માત્ર ૧૫ દિવસમાં...

વડોદરાની ઇન્દુ વોલેન્ટરી બ્લડ બેન્ક અને સુરક્તમ્ બ્લડ બેન્કે પરીક્ષણ કર્યા વિના જ ૧૫ દર્દીને એચઆઇવી પોઝિટિવ, હિપેટાઇટીસ બી અને હિપેટાઇટીસ-સીના ચેપવાળું લોહી આપ્યું હોવાનું તાજેતરમાં બહાર આવ્યું હતું.



to the free, weekly Gujarat Samachar email newsletter