ભગવાન સ્વામિનારાયણના 244મા પ્રાગટ્યોત્સવ પર્વે વડતાલમાં અન્નફૂટ

સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે ભગવાન સ્વામિનારાયણનાં 244મા પ્રાગટ્યોત્સવની આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજની નિશ્રામાં ઉજવણી કરાઇ હતી. 

કડાણા ડેમ નજીક મળી વૈશ્વિક અજાયબીઃ એડી કરંટ સાઇટ 65 કરોડ વર્ષ પ્રાચીન હોવાનું અનુમાન

મહીસાગર જિલ્લામાં આવેલી કડાણા ડેમ સાઇટ નજીક ભારતની પ્રથમ જિયોલોજિકલ અજાયબી એડી કરંટ સાઇટ મળી છે. વિશ્વભરમાં જવલ્લે જ જોવા મળતી આ એડી કરંટ સાઇટની જાળવણી માટે આગામી દિવસોમાં કડાણા પાસે સરકાર દ્વારા જિયો ટૂરિઝમ વિકસાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં...

કાળા નાણા પર સર્જિકલ સ્ટ્રાઈક દરમિયાન રૂ. ૧૬૦૦ કરોડના બેન્ક ડિફોલ્ટર કેમરોક ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન કલ્પેશ પટેલ ગુજરાત હાઈ કોર્ટના ઓર્ડર સાથે ૧૧મી નવેમ્બરેની રાત્રે લંડનથી અચાનક જ વડોદરા આવી પહોંચ્યા હતા. જોકે, કેમરોક તરફથી સત્તાવાર નિવેદનમાં એવી...

માંજલપુરમાં આવેલા સનસિટી પેરેડાઇઝ ડુપ્લેક્ષમાં ચોથીએ વહેલી સવારે અમેરિકન સિટીઝન જ્યોર્જ એલેકઝાન્ડર ચોસ્કી (ઉ.વ.૪૭)નું અગાસી પરથી નીચે પટકાતાં મોત નીપજ્યું હતું. માંજલપુર પોલીસે હાલમાં કેસને અકસ્માતે મોત ગણાવીને વધુ તપાસ હાથ ધરી છે. જ્યોર્જ પોતાની...

સિદ્ધહસ્ત લેખિકા અને સ્ત્રી સશક્તિકરણના કાર્યકર મીરાંબહેન ભટ્ટનું ૮૪ વર્ષની વયે વડોદરામાં ચોથી નવેમ્બરે નિધન થયું હતું. કેન્સરની બીમારીનો ભોગ બનેલા લેખિકાએ જીવનની છેલ્લી ઘડી સુધી હાથમાંથી કલમ છોડી ન હતી. વડોદરાની રાજસ્તંભ સોસાયટીમાં રહેતાં મીરાંબહેનને...

કરજણ પાસેના હાઈવે પર છઠ્ઠી નવેમ્બરે રાતે પૂરપાટ દોડતી રાજસ્થાન પાસિંગની એક લકઝરી બસના ચાલકે ભરુચથી વડોદરા તરફ જતી એક પછી એક એમ ત્રણ કારને અડફેટે લેતાં સર્જાયેલા અકસ્માતમાં બે કાર ચગદાઈ ગઈ હતી. એક કાર પલ્ટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ત્રણ પુરુષો,...

આણંદના બેડવામાં ૨૨ વર્ષીય પુત્ર યશ કિરીટ પટેલે મિત્રની મદદથી સાતમી નવેમ્બરે માતા નિશાબહેનની હત્યા કરી હોવાની ઘટના બહાર આવી છે. નવાઈની વાત એ છે કે માતાની...

વાઘોડિયા તાલુકામાં આવેલા રૂસ્તમપુરા ગામમાં ઈદ્રીશ ખત્રીની અનાજ કરિયાણાની દુકાન છે. દિવાળીને લીધે દીવડા અને ફટાકડાનો જથ્થો પણ વેચવા માટે તેમણે દુકાનમાં મૂક્યો હતો. ૨૮મી ઓક્ટોબરે સાંજે તે દુકાનમાં કોઈક કારણથી ફટાકડા સળગીને આડેધડ ફૂટ્યા હતા. ફટાકડાના...

એમ. એસ. યુનિવર્સિટીના પૂર્વ વાઈસ ચાન્સેલર લોર્ડ ભીખુ પારેખે પોતાની પર્સનલ લાઈબ્રેરી યુનિવર્સિટીને ડોનેટ કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં તેમણે વસાવેલા ૬૦૦૦...

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સાયન્સના પ્રાધ્યાપિકા અને સંશોધક વિદ્યાર્થિની ડો. સોનલ ઠાકોરે રબરને મજબૂત કરવા વપરાતા હાનિકારક કેમિકલની જગ્યાએ પર્યાવરણને નુકસાન ન કરે તેવા બાયોડિગ્રેડેબલ તત્ત્વોને વિકસાવ્યા છે. આ પોલિમર્સથી રંગીન અને...

કોલકાતા ખાતે યોજાયેલી ઈન્ડિયન રોબોટ ઓલિમ્પિયાડની અન્ડર ૧૩ કેટેગરીમાં વડોદરાના છઠ્ઠા ધોરણમાં વિદ્યાર્થી પ્રહર્ષ પટેલ અને ચોથા ધોરણના વિદ્યાર્થી હૃદય પરીખની...

 ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા ૧૩, ૧૪ અને ૧૫મી ઓક્ટોબરે યોજાયેલા છઠ્ઠા ઈન્ટર ઝોનલ યુથ ફેસ્ટિવલમાં ૧૧૦થી વધુ કોલેજના યુવાઓએ ભાગ લીધો હતો. રાજકોટની...



to the free, weekly Gujarat Samachar email newsletter