ગુજરાતને ગતિશીલનું બિરૂદ આપવામાં આવ્યું છે. પણ ગુજરાતનાં મોટા શહેરો કરતા અમુક નાના ગામડા તો એટલા ગતિશીલ થયા છે કે ભલભલા મોટા અને સુવિધાસભર શહેરોને પાછળ છોડીને વિકાસમાં જેટ ગતિ પકડી છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ સાંસદોને અલ્પ વિકસિત ગામોને...
મહીસાગર જિલ્લામાં આવેલી કડાણા ડેમ સાઇટ નજીક ભારતની પ્રથમ જિયોલોજિકલ અજાયબી એડી કરંટ સાઇટ મળી છે. વિશ્વભરમાં જવલ્લે જ જોવા મળતી આ એડી કરંટ સાઇટની જાળવણી માટે આગામી દિવસોમાં કડાણા પાસે સરકાર દ્વારા જિયો ટૂરિઝમ વિકસાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં...
હોળી અને ધુળેટી પર ડાકોરના ઠાકોર રણછોડરાય ભગવાનના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરીને દર વર્ષે જતાં હોય છે. વર્ષોથી ચાલતી પરંપરા મુજબ આ વર્ષે પણ નવ માર્ચથી ભક્તોની સાથે વિવિધ પગપાળા સંઘો પણ પદયાત્રા શરૂ કરશે.
ગુજરાતને ગતિશીલનું બિરૂદ આપવામાં આવ્યું છે. પણ ગુજરાતનાં મોટા શહેરો કરતા અમુક નાના ગામડા તો એટલા ગતિશીલ થયા છે કે ભલભલા મોટા અને સુવિધાસભર શહેરોને પાછળ છોડીને વિકાસમાં જેટ ગતિ પકડી છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ સાંસદોને અલ્પ વિકસિત ગામોને...
કઠલાલ તાલુકાના અરાલ ગામના મહિલા સરપંચ અરુણાબહેન નટવરસિંહ ડાભીએ પતિ અને મળતિયાઓ સાથે મળીને ગામના વિકાસકાર્યો માટે ફાળવાયેલા રૂ. ૪.૬૧ લાખ ચાઉં કરી ગયા હોવાની ફરિયાદ થઈ હતી.
બાળ હૃદયરોગ સંબંધિત જટિલ કેસોની સફળ સારવાર માટે શ્રીકૃષ્ણ હોસ્પિટલે તેની સિદ્ધિમાં નવું સોપાન ઉમેર્યું છે. હોસ્પિટલના કાર્ડિયાક સેન્ટરે માત્ર ત્રણ માસની બાળકી પર જટિલ સ્વીચ સર્જરી અને હૃદયના વાલ્વને ફરી બેસાડવાની કામગીરી સફળતાપૂર્વક કરીને તેને...
કન્યા ભ્રૂણહત્યા બાબતે ભારતમાં ઘણી જાગૃતિ આવી છે છતાં દીકરાની ઘેલછામાં દાહોદના ઝારીભુંજીમાં યુગલે દીકરી પર દીકરીનો જન્મ થવા દીધો છે. ૪૦ વર્ષના કનુ સંગોડ...
ખેડા જિલ્લાના ચરોતર પંથકના ગામ તળાવોમાં મગરોની સંખ્યા ઘણી બધી છે. અનુકૂળ હવામાનને લીધે વર્ષોથી મગરોને ખેડાના ગામડાઓનાં તળાવોમાં વસવાટ ફાવી ગયો છે.
કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીમાં આવેલા ગાય માતાના મંદિરે આયોજિત રાત્રિ મેળામાં ૨૭મી ઓક્ટોબરે શરદ પૂનમે મહેરામણ ઊમટી પડ્યો હતો.
વર્ષ ૧૯૮૭માં ૨૫૨ સાયકલ યાત્રીઓએ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ સ્થળ નડિયાદથી ‘અખંડ સરદાર જ્યોત’ કરમસદના ઘરે લાવીને પ્રસ્થાપિત કરી હતી. તે સમયથી એટલે કે છેલ્લા ૨૮ વર્ષથી આ ‘અખંડ સરદાર જ્યોત’ સરદાર પટેલના ઘરમાં પ્રજ્વલિત છે.
વડોદરા જિલ્લાના પ્રાંતકક્ષાના બીજા ગરીબ કલ્યાણ મેળામાં સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે દેશના ખ્યાતનામ શક્તિપીઠ પાવાગઢનો રૂ. ૭૮ કરોડના ખર્ચે કાયાકલ્પ...
દેશભરમાં જાણીતી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફાઇન આર્ટસના લોકોમાં ખૂબ જાણીતા છે. આ ગરબામાં ક્યાંય લાઉડસ્પીકર કે માઇકનો ઉપયોગ કરવામાં નથી આવતો અને માત્ર ગાઈને ગાયક દ્વારા ગરબા રમાડવામાં આવે છે. હવે લોકપ્રિય ગરબામાં આ વખતે બીજું પણ એક નવું નજરાણું...
વડતાલ ખાતે ૪ ઓક્ટોબરે યોજાયેલ અખિલ ભારતીય પૂર્વ સૈનિક સેવા પરિષદના દ્વિતીય મહાસંમેલનમાં કેન્દ્રિય સંરક્ષણ પ્રધાન મનોહર પારિકરે ભાગ લીધો હતો.