
જામનગર-જૂનાગઢ હાઈવે પર જામકંડોરણાના સાતોદડ ગામ પાસે વર્ષો જૂનો પુલ ૧૯મીએ ધરાશાયી થતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. જોકે, સદનસીબે દિવસે પુલ તૂટ્યો અને કોઈ...
ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...
વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...
જામનગર-જૂનાગઢ હાઈવે પર જામકંડોરણાના સાતોદડ ગામ પાસે વર્ષો જૂનો પુલ ૧૯મીએ ધરાશાયી થતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. જોકે, સદનસીબે દિવસે પુલ તૂટ્યો અને કોઈ...
અમરેલીના સાવરકુંડલામાં ૨૩મી જૂને કિન્નરોનો વરઘોડો નીકળ્યો હતો. આ વરઘોડા માટે સમગ્ર ગુજરાતમાંથી અને ગુજરાત બહારથી પણ કિન્નરોને આમંત્રણ અપાયા હતા. સાવરકુંડલામાં...
વર્ષ ૨૦૧૦માં આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની અમદાવાદ હાઈ કોર્ટ પાસે હત્યા થઈ હતી. જૂનાગઢ અને ગીરની આસપાસ ગેરકાયદે ઉત્ખનન મામલે અમિત જેઠવાની હત્યા થયાના કેસમાં ૨૧મીએ ભાજપના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકીની અરજી પર ચુકાદાની સંભાવના હતી. જોકે કોર્ટે...
ઝુંડાળા વિસ્તારમાં આવેલ પોરાઈ ગૌશાળા ખાતે ૫૦૦ જેટલી ગાયોની સારસંભાળ લેવામાં આવી રહી છે. કચ્છના અને છેલ્લા ૪ દાયકાથી પોરબંદરમાં સ્થાયી થયેલા રોહિતસિંહ ગંભીરસિંહ જાડેજાએ પોલિટેકનિક કોલેજમાં મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યા બાદ જ્યાં પિતા...
વાયુ વાવાઝોડાંની અસરથી સૌરાષ્ટ્રમાં ડિપ્રેશન આકાર લઇ રહ્યું છે. ડિપ્રેશનથી વરસાદ વરસી પડશે તેવી આશાએ ખેડૂતોએ ઓરવીને મગફળી અને કપાસના વાવેતર આરંભી દીધાં...
જામનગરઃ જિલ્લાના જામજોધપુરમાં બનેલા કસ્ટોડિયલ ડેથના કેસમાં ડિસ્ટ્રીક્ટ કોર્ટે તત્કાલીન એસએસપી તથા પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટ અને કોન્સ્ટેબલ પ્રવીણસિંહ ઝાલાને...
શહેરમાં મહાનગરપાલિકા દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહિલા કોમેન્ટ્રેટર સાથે કથિત રીતે અણછાજતું વર્તન થયાની ફરિયાદ અંગે ઉઠેલા વિરોધ વંટોળ બાદ ૮મીએ...
જેટ એરવેઝની પડતી બાદ હવે એર ઈન્ડિયાની વિમાની સેવામાં પણ કાપ મૂકવાનો નિર્દેશ છે. ત્રણ મહિના માટે રાજકોટ-મુંબઈ વચ્ચેનું એર ઈન્ડિયાનું વિમાન દરરોજને બદલે...
ઈરાનના જહાજે દીવ દરિયા નજીક પ્રતિબંધિત સેટેલાઇટ ફોનનો ઉપયોગ કરતા કોસ્ટગાર્ડે આઠમી જૂને આ સેટેલાઇટ કોલને આંતરી તેનું લોકેશન મેળવી દીવના દરિયા નજીકથી બે...
દલખાણિયા રેન્જમાં અગાઉ ૨૩ સિંહના મોત પછી એક બાદ એક સિંહોના મોતનો સિલસિલો ચાલુ રહ્યો છે. દલખાણિયા રેન્જમાં બીજી જૂને એક પાંચ વર્ષના સિંહનું કુદરતી રીતે મોત થતાં એક માસમાં ત્રણ સિંહનાં મોત થયાનું નોંધાયું છે. બીજી જૂને કરમદડીબીટમાં ૫ વર્ષનાં સિંહનું...