ઠાકરધામમાં 75 હજાર ભરવાડ બહેનોના હુડો રાસે રચ્યો વિશ્વ વિક્રમ

ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...

સોમનાથ-પાર્થેશ્વર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે શિવલિંગનું પૂજન

વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...

દ્વારકા જિલ્લામાં આવેલો શિવરાજપુર બીચ રળિયામણો, સુરક્ષિત તથા પ્રાકૃતિક સમન્વયનું નજરાણું છે. આ બીચને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ અપાયું છે. જે અંતર્ગત બીચના...

મોરબી જિલ્લામાં પડેલા અનરાધાર વરસાદ દરમિયાન ૮ અને ૯ ઓગસ્ટે ટંકારામાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. બપોરના સમયે છાપરી નજીકના કલ્યાણપર રોડ પાસેના વોકળામાં કેટલાક...

રાજકોટ શહેર ઉપર આભ ફાટ્યું હોય તેમ નવમી ઓગસ્ટે દે ધાનધન ૧૮ ઈંચ (૪૪૮ મિમી) તોફાની વરસાદ વરસતા શહેરમાં સર્વત્ર જળબંબાકાર થઈ ગયો હતો. તમામ માર્ગો ઉપર ગોઠણથી...

સોમનાથ મંદિરના ૧૫૦૦ કળશ આગામી સમયમાં સોનાથી મઢવાનું આયોજન હાથ ધરાયું છે. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી (સેક્રેટરી) પી. કે. લહેરીએ કહ્યું હતું કે, સોમનાથ મંદિરનાં...

તળાજા તાલુકાના ગોરખી ગામના ૧૭ વર્ષના ગણેશ વિઠ્ઠલભાઈ બારૈયાની ઊંચાઈ માત્ર અઢી ફૂટ છે, પણ તેનું લક્ષ્ય ઊંચું છે. અને પોતાનું લક્ષ્ય હાંસલ કરવા તે ગમેતેટલું...

મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપે ૫૯ માંથી ૫૪ બેઠક સાથે વિજય મેળવ્યા બાદ પહેલી ઓગસ્ટે જૂનાગઢ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મળ્યું હતું. આ જનરલ બોર્ડમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા, દંડક તેમજ સ્થાયી સમિતિના ૧૧ સભ્યોની...

શ્રાવણ માસના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવને શીશ નમાવવા દેશ વિદેશથી શિવભક્તો ઉમટી પડ્યા હતાં. સવારે ૫-૩૦થી રાત્રે ૧૦ વાગ્યા સુધીમાં ૫૦ હજારથી વધુ શિવ ભક્તોએ...

જિલ્લાના બામણબોર જમીન કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર મનાતા તત્કાલીન અધિક કલેક્ટર ચંદ્રકાંત પંડ્યાની ધરપકડ કરાઈને એન્ટી કરપ્શન બ્યુરોએ કરેલી તપાસમાં આ પૂર્વ અધિકારી પાસે આવક કરતાં ૮૮.૨૪ ટકા વધુ આવક મળી આવી હોવાનું કહેવામાં આવ્યું છે. આ આવકનો આંકડો...

ભરાણા ગામ નજીક નવો જ બનેલો પુલ ૨૯મી જુલાઈએ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો હતો. ૩૦મી જુલાઈએ રાત્રે ભારે વરસાદથી પુલ તૂટી જતાં આ વિસ્તારના અડધો ડઝન જેટલા ગામોના લોકો માટે જવા-આવવાનો આ માર્ગ બંધ થઈ ગયો હતો. આ પુલ ભ્રષ્ટાચારના કારણે તૂટયો હોવાનું...

જિલ્લાના બામણબોર જમીન કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર મનાતા તત્કાલીન અધિક કલેક્ટર ચંદ્રકાંત પંડ્યાની ધરપકડ કરાઈને એન્ટી કરપ્શન બ્યુરોએ કરેલી તપાસમાં આ પૂર્વ અધિકારી પાસે આવક કરતાં ૮૮.૨૪ ટકા વધુ આવક મળી આવી હોવાનું કહેવામાં આવ્યું છે. આ આવકનો આંકડો...



to the free, weekly Gujarat Samachar email newsletter