ઠાકરધામમાં 75 હજાર ભરવાડ બહેનોના હુડો રાસે રચ્યો વિશ્વ વિક્રમ

ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...

સોમનાથ-પાર્થેશ્વર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે શિવલિંગનું પૂજન

વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...

રાજકોટમાં આવેલા ગુજરાતના સૌથી મોટા ૨૮૦૦ વાર જગ્યામાં ફેલાયેલા અને લાખો જૈનોની આસ્થાનું કેન્દ્ર એવા માંડવી ચોક જિનાલયમાં આબુના પહાડોમાંથી પ્રગટ થયેલી ૩૫૦૦...

પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો અને તળાજાનો રહેવાસી સુખદેવ શિયાળનો પહેલી સપ્ટેમ્બરે પત્ની જિજ્ઞાબહેન સાથે ઘણા સમયથી અણબનાવ હતો. રવિવારે બપોરે સુખદેવ પત્ની અને બાળકો સાથે વરસાદમાં નહાવા ગયા હતા. વરસાદ રહ્યા બાદ ત્રણે પુત્રો ઘરે આવ્યાં પછી પત્ની...

ખાદી કાર્યાલય વિસ્તાર અને મોમાઈ પરા વિસ્તારમાં લારીમાંથી કેન્ડી-કુલ્ફી ખાધા બાદ બાળકોની તબિયત બગડી હતી. ૫૬ જેટલા બાળકોની તબિયત નાદુરસ્ત થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. એક જ ડોકટર પર ચાલતી હોસ્પિટલમાં વાલીઓમાં ચિંતા જોવા મળી હતી. નાયબ મુખ્ય...

વનરાજ સિંહ સામાન્ય રીતે ઘાસ નથી ખાતો. આ માન્યતાને ખોટી પાડતો એક વીડિયો તાજેતરમાં ફરતો થયો છે. વીડિયોમાં સિંહને ઘાસ ખાતો બતાવાયો છે. જોકે નિષ્ણાતો કહે છે...

જૂનાગઢના પાંચ યુવાનો અને બે યુવતીઓ ૨૯મી ઓગસ્ટે મોડી રાત્રે સાસણથી હરી ફરીને જૂનાગઢ પરત ફરી રહ્યા હતા. એ સમયે મેંદરડા-જૂનાગઢ રોડ પર ગાંઠીલા ચોકડી પાસે કારને ભયંકર અકસ્માત થઈ ગયો હતો. આ અકસ્માતમાં ત્રણ યુવાનોનાં અને બે યુવતીઓનાં મોત નીપજ્યા હતા.

જામકલ્યાણપુર તાલુકાના પીંડારા ગામે આવેલા પીંડતારકમાં પાંડવોના સમયથી ૫ હજાર વર્ષ પૂર્વેથી ચાલી આવતી પરંપરા મુજબ મલ્લકુસ્તી મેળો યોજાયો હતો. ૨૮મીએ યોજાયેલા આ મેળામાં કુસ્તીબાજોના બળાબળના પારખાં થયા હતા. આ મેળામાં ભાગ લેવા દ્વારકા જિલ્લામાંથી મલ્લો...

કેન્દ્રશાસિત પ્રદેશ દીવના બાળકોને તેમના અધિકારોથી વંચિત ન રહેવું પડે તે માટે દીવ ખારવા સમાજના પૂર્વ પટેલે તાજેતરમાં ગૃહ પ્રધાનને રજૂઆત કરી છે.આ રજૂઆતમાં જણાવ્યું છે કે, ભારત સરકારમાં ૧૯૬૨માં જન્મ અને મરણ નોંધણીનો કાયદો અમલમાં આવ્યો હતો. એ પ્રમાણે...

ગોહિલવાડનો સૌથી મોટો મેળો એટલે નકલંગનો મેળો. ભાદરવી અમાસના દિવસે કોળિયાકના સમુદ્રમાં આવેલા નિષ્કલંક મહાદેવના દર્શન અને અહીં સમુદ્ર સ્નાન કરી કલંકમુક્ત...

આંબરડી સફારી પાર્કમાં ૨૭મીએ સાંજે સાડા પાંચ વાગ્યે સિંહદર્શન પછી વન વિભાગનો સ્ટાફ પાર્કના પાંચેય સાવજોને પાંજરે પુરવાના કામે લાગ્યો હતો. બંધ બોડીની ફોરવ્હીલમાં સ્ટાફ સિંહોને પાંજરા તરફ દોરી જતો હતો. તે સમયે ફોરેસ્ટ ગાર્ડ સંજયભાઇ પી. તેરૈયા બાઈક...

જન્માષ્ટમીના પર્વ નિમિત્તે રાજકોટમાં દર વર્ષે રેસકોર્સ મેદાનમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યોજાતા પાંચ દિવસના લોકમેળાના ૨૬મીએ છેલ્લા દિવસે હજારો લોકો ઉમટયા...



to the free, weekly Gujarat Samachar email newsletter