ઠાકરધામમાં 75 હજાર ભરવાડ બહેનોના હુડો રાસે રચ્યો વિશ્વ વિક્રમ

ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...

સોમનાથ-પાર્થેશ્વર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે શિવલિંગનું પૂજન

વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...

રાજકોટથી માત્ર ૫૦ કિલોમીટરના અંતરે વાંકાનેર પાસે અંતરિયાળ વિસ્તારમાં નાની નાની ટેકરીઓની વચ્ચે કુદરતી સૌંદર્યથી ભરપૂર એવું મેસરિયા ગામ આવેલું છે. આ ગામની...

સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ભાદર ડેમની ઓવરફ્લો થવાની સમગ્ર સૌરાષ્ટ્રમાં આતુરતા પૂર્વક રાહ જોવાઈ રહી હતી તે ડેમ ૨૨મીએ ઓવરફ્લો થઈ ગયો હતો. આ ડેમમાં પૂરતું પાણી આવતાં રાજકોટ, જેતપુર સહિતના પંદરેક ગામોની ૨૨ લાખની વસ્તીની પીવાના પાણીની અને...

ગીલા રાજકોટની સીમમાં આવેલા ક્રિશ્ના વોટર પાર્કમાં ૧૯મી સપ્ટેમ્બરે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓની હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી જામી હતી અને એકાએક રાજકોટની જ પોલીસે ‘જમાવટ’માં ભંગ પાડ્યાનો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં અધિકારીઓથી લઈને કોન્સ્ટેબલ...

ઘોઘાના ૭ સાથે ૨૦ ગુજરાતીઓ સહિતના ૬૧ ભારતીયો ૧૮ માસથી સાઉદી અરબમાં ફસાયા હોવાના અહેવાલ છે. ઘોઘાના સરપંચે આ ૭ વ્યક્તિઓની મુક્તિ માટે વિદેશ પ્રધાનની મદદ માગી છે. વર્ક પરમીટ રિન્યુ ન થવાને કારણે ૧૮ મહિનાથી ૬૧ ભારતીયોને છોડાવવા રજૂઆત થઈ રહી છે. સમાચારો...

તાલુકાના જામકામાં થતાં ગીર ગાય સંવર્ધન કેન્દ્રની મુલાકાત માટે ૧૯મીએ બ્રાઝીલથી બે પશુ વૈજ્ઞાનિક આવ્યા હતા. તેઓએ જામકા જતા પૂર્વ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની...

જિલ્લામાં આવેલું એક ગામ એવું છે જ્યાં રહેતા દરેકની અટક એક જ હોય છે. ૭૦૦ લોકોના આ ગામમાં દરેકની અટક ચરવડિયા છે. આ ગામનું નામ બોકાડથંભા છે. કહેવાય છે કે...

બોલિવૂડ ક્વિન કંગના રણૌતે તાજેતરમાં દેવભૂમિ દ્વારકાના જગતમંદિરે દ્વારકાધીશ અને નાગેશ્વર મંદિરમાં ભગવાન શિવના દર્શન કર્યાં હતાં. તેણે દ્વારકાધીશ પ્રત્યે...

ગિરનાર પાછળના વિસ્તારમાં આવેલો હસ્નાપુર ડેમ વરસાદના પાણીથી જ ભરાય છે. તેમાં કોઈ નદી-નાળાનું પાણી આવતું નથી. જૂનાગઢને પાણી પૂરું પાડતો હસ્નાપુર ડેમ ૧૪મીએ...

 વર્ષ ૨૦૧૦માં ગીરના આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યાના કેસમાં મુખ્ય આરોપી ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોધા સોલંકીને અમદાવાદની સીબીઆઈ કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી આજીવન કેદની સજાને તાજતેરમાં ગુજરાત હાઈ કોર્ટમાં પડકારવામાં આવી છે. આ કેસ અંગેની...

શહેરની મહિલા કોલેજ ખાતે સેવાભાવી માવતર સંસ્થાના પ્રેરણાસ્ત્રોત સ્વ. વિજયભાઈ દવેની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે માવતર સંસ્થા ભાવનગર, ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ અને ભાવનગર મહાપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા નિશુલ્ક મેગા મેડિકલ કેમ્પમાં રાજ્યના...



to the free, weekly Gujarat Samachar email newsletter