ઠાકરધામમાં 75 હજાર ભરવાડ બહેનોના હુડો રાસે રચ્યો વિશ્વ વિક્રમ

ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...

સોમનાથ-પાર્થેશ્વર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે શિવલિંગનું પૂજન

વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...

ગઢડા સ્વામીનારાયણ મુકામે આવેલા ગોપીનાથજી મંદિરના પૂર્વ બોર્ડ સલાહકાર એસપી સ્વામીની કાર પર ગામના જ માણસોએ ૧૪મી ઓક્ટોબરે હુમલો કર્યો હતો. બે લોકો દ્વારા કારના કાચ તોડી હુમલો કરતા એસપી સ્વામીના ડ્રાઇવરે કારને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. જ્યાં પોલીસ...

કેશોદ તાલુકાના અગતરાયમાં આવેલી જિલ્લા સહકારી બેંકની શાખામાં ૧૧મી ઓક્ટેબરે વહેલી સવારે અજાણ્યો માણસ ચોરીના ઈરાદે ઘૂસી આવ્યો હતો. બેંકના તાળા તોડીને તે બેંકમાં ઘૂસ્યો, પણ તિજોરી ન ખુલી. અંતે ગુસ્સે ભરાઈને તેણે બેંકમાં આગ લગાવી દીધી હતી. તસ્કર...

સૌરાષ્ટ્રમાં ૧૦મી ઓક્ટોબરે ભૂકંપથી ધરા ધ્રૂજી હતી. જામનગર આસપાસ અને લાલપુર પંથકમાં સર્વાધિક ૨.૯ થી ૩.૩ની તીવ્રતાના ભૂકંપથી લોકો ધ્રૂજી ઊઠ્યા હતા. ૧૦મીએ રાત્રે ૧.૩૮ વાગે જામનગરથી ૨૩ કિ.મી દૂર કેન્દ્રબિંદુ ધરાવતો ૩.૩ની તીવ્રતાનો ભૂકંપ સિસ્મોલોજી...

તાલુકાનાં ટીકર (૫૨) ગામે દીકરીઓની અને વૃક્ષોની સંખ્યા વધે તેના માટે એક અનોખી જાહેરાત થઈ હતી. ટીકરમાં છેલ્લા નોરતે સરપંચ દ્વારા સરકારની લક્ષ્મીજીનાં વધામણાં યોજના જાહેર કરાઈ હતી. એ પછી દીકરી અને વૃક્ષ ઉછેરવાના સંકલ્પને ગ્રામજનોએ વધાવી લીધો હતો....

લંડનથી સાવડાના તળાવમાં નયનરમ્ય પક્ષીઓની ફોટોગ્રાફી માટે આવેલા જ્હોન હન્ટે ગરીબના ઝૂંપડામાં ભણતા વિદ્યાર્થીઓની દયનીય હાલતનો ચિતાર મેળવીને લંડનના લોટસ ગૃપ...

તાલુકાનાં ટીકર (૫૨) ગામે દીકરીઓની અને વૃક્ષોની સંખ્યા વધે તેના માટે એક અનોખી જાહેરાત થઈ હતી. ટીકરમાં છેલ્લા નોરતે સરપંચ દ્વારા સરકારની લક્ષ્મીજીનાં વધામણાં...

મેંદરડા-સાસણ રોડ પર મેંદરડાથી ૧૪ કિમી દૂર માલકણા ગામ પાસેનો સાબલિયા પુલ રવિવારે ધરાશાયી થયો હતો. જેમાં ૩ ફોરવ્હિલ નીચે પાણીમાં ખાબકી હતી. પુલની લંબાઈ ૬૦...

ગાંધી જયંતી નિમિત્તે ગાંધીવિચારોને જીવંત કરવા શ્રદ્ધા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટે પ્રામાણિકતાની દુકાન ખોલી હતી. જેમાં કોઈ વેપારી ન હતા, લોકો જાતે જ વસ્તુની ખરીદી કરી તેની કિંમત શુલ્ક પેટીમાં નાખવાની હતી. પરંતુ આ સરાહનિય પ્રયાસને લોકોની લાલચુ...

એલસીબીને બાતમી મળી હતી કે લાતી પ્લોટમાં રહેતા માણસે સુરતથી ગાંજો મંગાવ્યો છે. ત્યારથી વોચ ગોઠવીને શોધખોળ શરૂ કરાઈ હતી. એલસીબીને બાતમી મળી હતી કે લાતી પ્લોટ...

જૂનાગઢ રાજકોટ હાઈવે પરની કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું તાજેતરમાં ઉદ્ઘાટન કર્યા બાદ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ જૂનાગઢ તળેટીમાં ગિરનાર રોપ-વે પ્રોજેક્ટની સાઇટની પણ મુલાકાત લીધી હતી. તેમણે ગિરનાર રોપ વેની કામગીરી અંગે પૂરતી સંતોષકારક...



to the free, weekly Gujarat Samachar email newsletter