
બગસરા પંથકમાં હાહાકાર મચાવનાર માનવભક્ષી દીપડાને પકડવા વન અને પોલીસતંત્રના ૨૦૦થી વધુ કર્મચારીઓ કામે લગાડાયા હતા. એ પછી ૧૧મી ડિસેમ્બરે મોડી સાંજે સાતેક વાગ્યાના...
ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...
વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...
બગસરા પંથકમાં હાહાકાર મચાવનાર માનવભક્ષી દીપડાને પકડવા વન અને પોલીસતંત્રના ૨૦૦થી વધુ કર્મચારીઓ કામે લગાડાયા હતા. એ પછી ૧૧મી ડિસેમ્બરે મોડી સાંજે સાતેક વાગ્યાના...
ઘોઘા તાલુકાના વાળુકડ ગામે આવેલી માધ્યમિક શાળાની સ્કૂલ બસ ૭મી ડિસેમ્બરે સવારે સ્કૂલ તરફ જતી હતી તે સમયે બસમાંથી ૧૪ વર્ષની વિદ્યાર્થિની તુલસી ચૌહાણ બસમાંથી ફંગોળાઈને બહાર ફેંકાઈ ગઈ હતી. આ વિદ્યાર્થિની પરથી બસના વ્હીલ ફરી ગયા હતાં અને બનાવ સ્થળે...
ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી ત્યકતાને પીએસઆઇ બનાવી દેવાની લાલચ આપીને રૂ. બે લાખ જેવી રકમ પડાવી લેવા અને તેની પર દુષ્કર્મ આચરવા અંગે પકડાયેલા ચોટીલાના એઝાઝ નૂરમામદભાઇ ગઢવાળાના ૮મી ડિસેમ્બરે ચાર દિવસના રિમાન્ડ મંજૂર થયાં હતાં. જામનગરની ત્યક્તાને...
આઈએમબીએલ નજીકથી સૌરાષ્ટ્રની ૩ બોટો સાથે ૧૮ માછીમારોનાં પાકિસ્તાન મરિન દ્વારા અપહરણ કરાયા હોવાનું પોરબંદરના માછીમાર આગેવાનોએ તાજેતરમાં એવું જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે ભારતીય મરિન એજન્સીએ આંતરરાષ્ટ્રીય જળસીમાથી દૂર રહીને માછીમારી કરવા માછીમારોને...
બેડી વિસ્તારમાં રહેતા બે મુસ્લિમ પરિવારો દરગાહે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા તે વખતે સાતમી ડિસેમ્બરે કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડિયા ગામ પાસે વાહનને અકસ્માત નડયો હતો. આ અકસ્માતમાં પાંચ વ્યક્તિનાં ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યાં હતાં. જામનગરના બેડી...
વોરા કોટડા રોડ પર આવેલા આવાસ કવાર્ટરમાં રહેતી મહારાષ્ટ્રનાં લવારાની વતની મહિલાની સગીર પુત્રીએ તાજેતરમાં પેટમાં દુઃખવાની અને સતત ઉલ્ટીની ફરિયાદ કરતાં માતાએ દીકરીનું ઉપસી આવેલું પેટ જોઈને તેની સાથે પોલીસ સ્ટેશન ગઈ હતી. એ પછી પુત્રી ગર્ભવતી હોવાનું...
બગસરામાં માનવભક્ષી દીપડાએ સાત દિવસમાં ત્રણ જણને ખેંચી જતાં બેનાં મૃત્યુ થયાં અને એક મહિલાને ઈજાગ્રસ્ત કરતાં આ વિસ્તારમાં ભય ફેલાયો છે. દીપડાને પકડવા માટે...
ગુજરાત સરકારે અમદાવાદ અને રાજકોટ વચ્ચે સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ માટે લીલીઝંડી આપી છે. જેથી અમદાવાદથી રાજકોટનું અંતર માત્ર બે કલાકમાં કાપી શકાશે. પ્રોજેક્ટ પાછળ કુલ અંદાજિત ખર્ચ રૂ. ૧૧,૩૦૦ કરોડ થશે અને તેને કેન્દ્ર સરકારના અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ...
ધુંવાવ ગામમાં રહેતી ૧૭ વર્ષની સગીરાને ૨૯મી નવેમ્બરે પેટમાં દુઃખાવો થતાં તેને સારવાર માટે જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલ લઈ જવાઈ હતી. પરીક્ષણ કરાતાં તે ગર્ભવતી હોવાનું અને તેના ઉદરમાં અઢી માસનો ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું. આ ઘટના પછી સગીરાની...
શહેરના ભાવનગર રોડ પર પાલિકાના બગીચામાં શ્રમિક પરિવારની માતાના પડખામાં સૂતેલી આઠ વર્ષની નિંદ્રાધીન બાળકીને ગોદડા સહિત ઉઠાવી જઈને ૨૦૦ મીટર દૂર નાળામાં બાળકી પર દુષ્કર્મ આચરવાના ગુનામાં દારૂડિયા યુવાને પોલીસે ઝડપીને તપાસ આગળ વધારી હતી. બાબરા પંથકનો...