ઠાકરધામમાં 75 હજાર ભરવાડ બહેનોના હુડો રાસે રચ્યો વિશ્વ વિક્રમ

ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...

સોમનાથ-પાર્થેશ્વર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે શિવલિંગનું પૂજન

વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...

ભૂગોળશાસ્ત્રમાં એવી અનેક ઘટનાઓ બને છે જેને લોકો શ્રદ્ધાની નજરે જોતા હોય છે. દેવદિવાળી એટલે કે કાર્તિકી પૂર્ણિમાએ પણ એક અલૌકિક ઘટના બની હતી. કાર્તિકી પૂર્ણિમા...

ગુજરાતના લાંબા દરિયાઇ પટ્ટામાં ઇન્ટરનેશનલ ક્રૂઝ જોવા મળશે. એમાં પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ફરવાલાયક સ્થળો જેવા કે સોમનાથ, દેવભૂમિ દ્વારકા, દિવ અને પોરબંદર દરિયામાં સૌ પ્રથમ ક્રૂઝ ચાલશે. તેવું કેન્દ્રીય શિપિંગ રાજ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું...

બોટાદ જિલ્લાના ગઢડા (સ્વામીનારાયણ) તાલુકાના ઢસામાં આવેલા ગુરુકુળના સંચાલક સ્વામી અક્ષરપ્રસાદદાસજી પર તાજેતરમાં હુમલવો કરાયો હતો. સ્વામીએ ગુરુકુળના વિદ્યાર્થી સામે શિસ્ત મુદ્દે કડક કાર્યવાહી કરતા તેમના પર જીવલેણ હુમલો કરાયો હતો એ પછી ઈજાગ્રસ્ત...

જેતપુર પોલીસ મથકમાં હથિયારના ગુનામાં સંડોવાયેલા માણસને મારકૂટ ન કરવા સહિતના મામલે ડીવાયએસપી અને અન્ય પોલીસકર્મીઓ દ્વારા રૂ. ૧૦ લાખની રકમની માગ થઈ હતી. આ કેસમાં એન્ટી કરપ્શન બ્યુરોના સ્ટાફે ધોરાજી હાઈવે પરની હોટલમાં પોલીસમેન વિશાલ સોનારાને રૂ....

ભાવનગર ગ્રાહક કોર્ટે આદેશ કર્યો છે કે, આશરે ૩૦૦૦ કરોડના કૌભાંડમાં ભાગીદાર અને એન્ટીગુઆ ભાગી ગયેલા હીરાવેપારી મેહુલ ચોકસી, તેની કંપની ગીતાંજલિ જવેલર્સ રિટેલ લિ., ગીતાંજલિ જેમ્સ તથા તેમના ભાગીદાર દિગ્વિજયસિંહ જાડેજા આઠ રોકાણકારોને સાત ટકા વ્યાજ...

આ વર્ષે પણ કારતક સુદ અગિયારસે વિધિવત રીતે ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થયો હતો. અગિયારસે, ૮મી નવેમ્બરે પરિક્રમા શરૂ થાય તે પહેલાંથી જ જૂનાગઢ, તળેટી...

ભાવનગર – અલંગ બંદર માટે સતત નકારાત્મક અહેવાલો વચ્ચે એક આશાનું કિરણ દેખાયું છે. સમગ્ર વિશ્વનું સૌપ્રથમ કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી) ટર્મિનલ ભાવનગર પોર્ટ નજીક રૂ. ૧૯૦૦ કરોડના ખર્ચે યુનાઇટેડ કિંગડમ (યુકે)ની એક કંપની દ્વારા બનાવવાની યોજનાને મંજૂરી...

મોરબીના સિરામિક ઉદ્યોગને મંદીએ ભરડો લીધો છે અને ઉત્પાદન કાપને પગલે શ્રમિકોમાં બેરોજગારી જેવી સ્થિતિ જોવા મળી છે ત્યારે મોરબીના સિરામિક બાદ બીજા નંબરના...

ગુજરાત ગીરના આખલાના સીમનના સેમ્પલ અમેરિકા મોકલાશે. ગુજરાત અને અમેરિકાના કેલિફોર્નિયા રાજ્ય એક કરાર કરશે જે અંતર્ગત જર્સી ગાયોને ગીરના આખલાના સીમનથી ગર્ભિત કરાશે. રાષ્ટ્રીય કામધેનું આયોગના ચેરેમન વલ્લભ કથીરિયા મુજબ અમરેકિના કેલિફોર્નિયા અને ટેક્સાસના...

વીરપુર ગામમાં રહેતા સુખાભાઇ ચૌહાણના આશરે ૫થી ૧૦ વર્ષના ત્રણ પુત્રો નહાવા માટે તળાવમાં પડ્યા હતા. એક પછી એક એમ ત્રણેય સગા ભાઇઓ ડૂબવા લાગ્યા હતા. આ ત્રણેય બાળકો ડૂબતાં ગ્રામજનો બચાવવા માટે દોડી આવ્યા હતા. સ્થાનિક તરવૈયાઓએ ત્રણેય બાળકોને બહાર કાઢ્યા...



to the free, weekly Gujarat Samachar email newsletter