ઠાકરધામમાં 75 હજાર ભરવાડ બહેનોના હુડો રાસે રચ્યો વિશ્વ વિક્રમ

ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...

સોમનાથ-પાર્થેશ્વર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે શિવલિંગનું પૂજન

વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...

મહાત્મા ગાંધીજી જે સ્કૂલમાં ભણ્યા તે મ્યુનિસિપલ શાળા નં. ૧માં ધોરણ-૮ની સ્કૂલના પ્રિન્સિપાલે ચોટલાના વાળ કાપી નાંખ્યાનું સામે આવ્યું છે. કોઠારિયા નાકા પાસે આવેલા મહાપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત  સરકારી શાળા નં. ૧માં વિદ્યાર્થિનીઓને...

કોંગ્રેસ છોડી ભાજપમાં પ્રવેશેલા અને રાજ્યકક્ષાના પાણીપુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયા સામે રાજકોટ જિલ્લામાં વર્ષ ૨૦૦૫માં નોંધાયેલી વિશ્વાસઘાતની પોલીસ ફરિયાદ...

સમગ્ર વિશ્વના સૌથી જૂના એરક્રાફ્ટ કેરિયર અને ભારતીય નેવીમાં ૩૦ વર્ષ સુધી સેવામાં રહેલા આઇએનએસ વિરાટને ભાંગવા માટે અલંગ શિપબ્રિકિંગ કંપની શ્રીરામ શિપિંગ...

દ્વારકા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરિયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. ગોરિયાની રજૂઆત હતી કે, હાઈ કોર્ટના ચુકાદાથી સ્પષ્ટ થયું છે કે,...

સાવરકુંડલાના હાથસણી ગામમાં ૧૮મી ડિસેમ્બરે સિંહે પાંચ ગાયોનું મારણ કર્યાના સમાચાર મળ્યા હતા. હાથસણીના સરપંચ શિવરાજભાઈ ખુમાણે જણાવ્યું હતું કે, ગ્રામજનોએ ગામની વાડી વિસ્તારમાં આવી ગયેલા સિંહ અને દીપડાને દૂર કરવા વન વિભાગને રજૂઆત કરી હતી. આ રજૂઆતના...

શહેરના એક ઉદ્યોગપતિ દ્વારા મુંબઈના જાણીતા ફિલ્મ ડાયરેક્ટર અને ફિલ્મફેર એવોર્ડ વિજેતા રાજકુમાર સંતોષી સામે જામનગરની કોર્ટમાં રૂ. એક કરોડના ચેક રિટર્નની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ ડિસમીસ કરવા માટે ડાયરેક્ટર દ્વારા કરાયેલી અરજીને જામનગરની અદાલતે...

રોટરી મિડટાઉન ક્લબ અને મહાનગરપાલિકા દ્વારા સતત ચોથા વર્ષે સાઈક્લોફનનું તાજેતરમાં આયોજન કરાયું હતું. ૧૫ ડિસેમ્બરે સવારે સાઈક્લોફન થકી ૧૫૦૦થી વધુ સાયકલવીરો...

પડધરીના હડમતિયા ગામે રહેતા નિવૃત્ત સૈનિક સહદેવસિંહ પ્રવીણસિંહ જાડેજા અને તેના કુટુંબી ભાઈઓએ ભાગમાં ટ્રેકટર લીધું હતું અને વારા મુજબ આ ટ્રેકટરથી ખેતી કરતા હતા. કુટુંબી ભાઈ સિદ્ધરાજસિંહે ૧૩મીએ ખેતરમાં ટ્રેકટર ચલાવ્યું એ પછી બપોરે ખેતરમાં ટ્રેકટર...

બાળકો, યુવાનો અને બહેનોમાં સંસ્કારનું સિંચન થાય તેવા હેતુથી એસજીવીપી ગુરુકૂળ, રીબડામાં મૂર્છિત પ્રતિષ્ઠા પ્રસંગે રાજકોટ વિસ્તારમાં મવડી ચોકડી પાસે માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના હસ્તે વૈદિક...



to the free, weekly Gujarat Samachar email newsletter