ઠાકરધામમાં 75 હજાર ભરવાડ બહેનોના હુડો રાસે રચ્યો વિશ્વ વિક્રમ

ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...

સોમનાથ-પાર્થેશ્વર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે શિવલિંગનું પૂજન

વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...

પવિત્ર શ્રીફળની લૂંટ કરવાના અનોખા કાજળા પર્વની ઉજવણી બોળચોથના દિવસે દીવમાં કરાઈ હતી. ૧૫મી સદીનાં કબીર ભગતની સ્મૃતિમાં ભારતમાં વાંઝા જ્ઞાતિ દ્વારા માત્ર...

નવલખા પેલેસમાં બગી, ટોય, પાઘડી, સહિતના મ્યુઝિયમ કાર્યરત છે. જેમાં રાજવી પરિવાર દ્વારા ટી પોટ મ્યુઝિયમનો વધારો કરાયો છે. આ મ્યુઝિયમમાં લોકોને રાજવી કાળની...

પોલીસને દારૂ અંગે બાતમી આપતા હોવાની શંકાના આધારે પોરબંદરના ખારવાવાડ વિસ્તારના વાંદરી ચોકમાં રામજીભાઈ ઉર્ફે પાગો દેવશીભાઈ પાંજરી પર લોખંડના પાઇપથી હુમલો કરીને હત્યા કરવા અંગે પકડાયેલા છ જણા સામેનો કેસ તાજેતરમાં ચાલી જતાં અદાલતે છ જણાને આજીવન...

રાજકોટનું પ્રદ્યુમ્ન પાર્ક ઝૂ એવું પ્રાણીસંગ્રહાલય બનવા જઈ રહ્યું છે જ્યાં સમગ્ર રાજ્યમાં પ્રથમવાર આફ્રિકન પ્રજાતિના ‘હિમદ્રયાસ બબૂન’ મુલાકાતીઓ માટે પ્રદર્શિત...

લોધિકાના ચીભડા ગામે રહેતા પરિવારની ચાર વર્ષની બાળકી તેના મોટા બાપુના ઘર પાસે રમતી હતી. એ સમયે બાળકીને ભાગની લાલચ આપીને પડોશમાં રહેતો લાલજી હીરા ખીમસુરીયા તેના ઘરમાં લઈ ગયો હતો અને બાળકી સાથે દુષ્કર્મ આચરતા બાળકીએ બૂમાબૂમ કરતાં લાલજી નાસી છૂટયો...

કર્ણાટકના ગવર્નર વજુભાઈવાળા ૧૭ ઓગસ્ટે પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કરવા ગયા હતા. એ સમયે તેમને કાશ્મીરમાંથી હટાવવામાં આવેલી કલમ-૩૭૦ અને ૩૫-એ વિશે પુછાતાં તેમણે જવાબ આપ્યો હતો કે આ તો હજી અડધું કામ થયું છે. પૂરું કામ કરવાનું તો હજી બાકી છે.વજુભાઈનો...

સતાધાર જગ્યાના મહંત પૂ. જીવરાજબાપુનું ૯૩ વર્ષની વયે ૧૯મી ઓગસ્ટે રાત્રીના સાડા દસ વાગ્યા પછી નિધન થયું છે. બાપુ છેલ્લા કેટલાક દિવસોથી શ્વાસ અને બ્લડ પ્રેશરની...

ગીરગઢડા તાલુકામાં દીપડા સંબંધી બે ઘટનાઓમાં એકમાં દીપડાએ વૃદ્ધાને ફાડી ખાધાનું અને બીજામાં ખુલ્લા કૂવામાં પડેલા દીપડાનું રેસક્યું કરાયાનું બહાર આવ્યું છે. ગીરગઢડા તાલુકાના જામવાળા રેન્જમાં આવેલા એભલવડ ગામની સીમમાં ૧૬મીએ રાત્રિના સમયે ત્રાટકેલા...

ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી ભારે તંગદિલી વચ્ચે પાકિસ્તાનના કરાચીમાં જ જન્મેલા બે યુગલોએ રાજકોટ આવી લગ્ન કર્યાં છે. રાજકોટમાં ૧૮મી ઓગસ્ટે કચ્છી મહેશ્વરી...

વડોદરાના નાંદોદ તાલુકામાં આવેલી ૩૦૦ એકર જમીનના કૌભાંડમાં સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચની ટીમે અમરેલીના સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટના સ્વામી વિષ્ણુચરણદાસની ધરપકડ કરી છે. જમીનના બની બેઠેલા માલિકોએ નવસારીના મધુ કીકાણીને બોગસ દસ્તાવેજથી જમીન પધરાવી હતી અને...



to the free, weekly Gujarat Samachar email newsletter