ઠાકરધામમાં 75 હજાર ભરવાડ બહેનોના હુડો રાસે રચ્યો વિશ્વ વિક્રમ

ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...

સોમનાથ-પાર્થેશ્વર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે શિવલિંગનું પૂજન

વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...

ધારીના માલસિકા ગામે મંગળુભાઈ માયાભાઈ વાળાની વાડીએ દાદા-દાદી સાથે રહેતી જાનુ જયદીપભાઈ વાઘેલા (ઉ.વ.૪) ૩૧મી મેએ રાત્રે વાડીમાં નાસ્તો કરતી હતી. આ સમયે જાનુના દાદા-દાદી સહિતના પરિવારજનો પણ ત્યાં હાજર જ હતા. જોકે નાસ્તો કરી રહેલી જાનુ પર ક્યારની...

સુરેન્દ્રનગરના જીનતાન રોડ પર રહેતા અને માઇ મંદિર રોડ પર આદિનાથ નામની દુકાન ધરાવતાં ૩૫ વર્ષના ગૌરાંગ કમલેશકુમાર દોશી ૧૫મીએ તેની દુકાનમાં શરીર પર પેટ્રોલ છાંટીને સળગી ઉઠ્યા હતા. તેમની મરણચીસો અને દુકાનમાં આગ લાગ્યાનું જણાતા આસપાસના વેપારીઓ અને...

ભારત સરકાર સંચાલિત સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ સમોલેક્યુલર બાયોલોજી (સીએસઆઈઆર) સંસ્થા લુપ્તપ્રાય પ્રજાતિઓ ઉપર સંશોધન કરતી સંસ્થા છે. હૈદરાબાદ સ્થિત આ સંસ્થાની...

 શહેરની તમામ ૩૭ સરકારી સ્કૂલો પોતાની શૈક્ષણિક પદ્ધતિને વધુ પ્રગતિશીલ બનાવવા સાથે અનેરા શિક્ષણ સેવાયજ્ઞમાં જોડાઈ છે. જૂનથી શરૂ થઈ રહેલા નવા સત્રથી રાજકોટ જિલ્લાની તમામ ૩૭ જેટલી સરકારી શાળામાં હવેથી વિદ્યાર્થીઓ ધો. ૯થી ૧૨ સુધીનું સાયન્સ, કોમર્સ...

છેલ્લા તબક્કાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પરિવાર સાથે ૧૮મી મેએ સૌરાષ્ટ્ર સ્થિત ભગવાન સોમનાથ સમક્ષ માથું ટેકવ્યું...

રાજકોટ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર અને મોરબી જિલ્લાના ટંકારા વિધાનસભા બેઠકના ધારાસભ્ય લલિતભાઈ કગથરાના બંને પુત્રો પરિવાર સાથે પશ્વિમ બંગાળ ફરવા માટે ગયા હતા ત્યારે ફલાઈટ ચૂકી જવાના કારણે વોલ્વો બસમાં મુસાફરી કરીને પરત આવતા હતા. એ વખતે બસ અને...

મેડિકલ ઇમરજન્સી એમ્બ્યુલન્સ વાન ૧૦૮માં બાળકોનાં જન્મનાં ઘણા કિસ્સા છે, પરંતુ ૧૦૮ના મેડિકલ સ્ટાફ દ્વારા રસ્તા પર પ્રસૂતિ કરાવાઈ હોવાનો આ કિસ્સો સાનંદાશ્ચર્ય...

અમદાવાદ મહાપાલિકાએ જાહેરમાં ગંદકી કરનારા અને થૂંકનારાઓ ઉપર કડક કાર્યવાહી માટે સીસીટીવી કેમેરાની મદદથી ઈ મેમો પાઠવવાની જાહેરાત કર્યા પછી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ એક જાહેરમાં થૂંકનારાઓ માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. કમિશનર દ્વારા...

કેશોદનાં આંબાવાડીમાં રહેતા ઉકાભાઈ કોટડિયા વર્ષોથી ગાયની સેવા કરતા હતા. તેમને ઘેર વર્ષોથી એક રખડતી ભટકતી ગાય આવી ચઢતી હતી. ઉકાભાઈ તેને રોટલા-રોટલી ખવડાવતા....

પંજાબના પટિયાલામાં શહીદ થયેલાં સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના લટુડા ગામના મહેશભાઇ છગનભાઇ ટમાલિયાના મૃતદેહને આઠમીએ વતન લવાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના લટુડાના વતની મહેશભાઈ છગનભાઈ ટમાલિયા છેલ્લા વીસ વર્ષથી આર્મીમાં ફરજ બજાવતા હતા....



to the free, weekly Gujarat Samachar email newsletter