જામનગર નજીક ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ પર આવેલી અગાઉની એસ્સાર ઓઇલ અને હાલની નયારા એનર્જી કંપની દ્વારા ગત વર્ષમાં સમયાંતરે રૂ. ૩૦.૫૮ કરોડની કિંમતના ૬૮,૩૮૧ મેટ્રીક ટન કોલસાની ચોરી થયાની ધોરણસર ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.નયારા એનર્જી...
ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...
વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...
જામનગર નજીક ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ પર આવેલી અગાઉની એસ્સાર ઓઇલ અને હાલની નયારા એનર્જી કંપની દ્વારા ગત વર્ષમાં સમયાંતરે રૂ. ૩૦.૫૮ કરોડની કિંમતના ૬૮,૩૮૧ મેટ્રીક ટન કોલસાની ચોરી થયાની ધોરણસર ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.નયારા એનર્જી...
ચીનમાં સીંગતેલના નિકાસ સોદા-સીંગદાણાની માગને લીધે નાફેડની મગફળીમાં ભારેખમ તેજી થઇ ચૂકી છે. નાફેડનો ભાવ ૨૪મી એપ્રિલથી ત્રણ જ દિવસમાં રૂ. ૨૦૦-૨૮૦ જેટલો ઉંચકાયો હતો. સીંગતેલની નિકાસ સાથે સંકળાયેલા એક સૂત્રએ કહ્યું કે, થોડાં સોદા થયા છે, પરંતુ મગફળી...
જામનગરના વિખ્યાત બાલા હનુમાન મંદિરે ચાલતી અખંડ રામધૂનને ૬ઠ્ઠી મેએ ૨૦૦૦૦ દિવસ પૂરા થશે. આ પ્રસંગે ૧૭મી એપ્રિલથી વિશેષ રામધૂન શરૂ કરાઈ છે. જામનગરનું શ્રી...
સામાન્ય રીતે સિંહોનો પ્રજનન સમય ચોમાસામાં શરૂ થતો હોય છે અને પ્રજનન ક્રિડાને ધ્યાનમાં રાખીને, સાવજોને ખલેલ ન પહેંચે તે માટે વન વિભાગ દ્વારા ગીર જંગલ પ્રવાસીઓ...
અત્યાર સુધી પિચકારી, પતંગ અને સાડીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી છવાયેલા હતા. આ વખતે રાજકોટમાં નરેન્દ્ર મોદીના ફોટાવાળી અને બીજેપીના લોગાવાળી ૫ હજાર જેટલી...
દ્વારકાના દરિયામાં વ્હેલ શાર્ક માછલીઓ પણ ક્યારેક દેખા દે છે. ૧૬મી એપ્રિલે સવારે મરિન કમાન્ડો અને એસઆરડી ટીમ રૂટીન પેટ્રોલિંગમાં હતી ત્યારે બેટ દ્વારકાના...
ગત વિધાનસભા ચૂંટણીમાં દ્વારકા-કલ્યાણપુર બેઠક પર ૬૦૦૦ મતથી વિજેતા બનેલા ભાજપના પબુભા માણેકે ઉમેદવારી ફોર્મમાં ક્યાંથી ચૂંટણી લડે છે, તે દર્શાવ્યું ન હતું....
વંથલીમાં ૧૯મીએ માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીના એનસીપીના ઉમેદવાર રેશ્મા પટેલ પ્રચાર કરતાં હતાં ત્યારે ભાજપના કાર્યકરે ચૂંટણી પ્રચાર ન કરવા કહી ગાળાગાળી...
અભિનેતા વિકી કૌશલે તાજેતરમાં નવોદિત દિગ્દર્શક ભાનુ પ્રતાપ સિંઘની આગામી હોરર ફિલ્મ માટે શૂટિંગ કર્યું છે. આ ફિલ્મમાં કેન્દ્રસ્થાને બીચ પરનું એક જહાજ છે....
નયનરમ્ય દરિયાકાંઠા ઘેડમાં માધવપુરનો પ્રખ્યાત મેળો ૧૪મીથી ૧૮મી એપ્રિલ સુધી યોજાયો હતો. મેળાની સાથે ભગવાન કૃષ્ણ અને રૂકમણિજીનાં લગ્ન પણ ભક્તો માટે આકર્ષણનું...