
વનવિભાગ દ્વારા તાજેતરમાં કરાયેલી સિંહોની પ્રાથમિક ગણતરીમાં અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નોંધાયો છે. એક અંદાજ મુજબ હાલ ૬૦૦ જેટલા...
ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...
વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...
વનવિભાગ દ્વારા તાજેતરમાં કરાયેલી સિંહોની પ્રાથમિક ગણતરીમાં અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નોંધાયો છે. એક અંદાજ મુજબ હાલ ૬૦૦ જેટલા...
સૌરાષ્ટ્રમાં આવેલા અને રાજકોટ તાલુકા વિસ્તારમાં વિકાસશીલ ગણાતા રાજસમઢિયાળા ગામમાં વર્ષ ૧૯૮૩થી કોઇપણ પક્ષ માટે અથવા તો કોઈ પણ જાતની ચૂંટણી માટે કોઈ પણ જાતનો ચૂંટણી પ્રચાર કરવામાં આવતો નથી કે કોઈ જાતની સભા-સરઘસ યોજવાની મંજૂરી નથી. ૩૬ વર્ષ પહેલાં...
લોકસભાની ચૂંટણીના મતદાનના ૩૯ કલાક પહેલાં જ ૨૧મી એપ્રિલે હાર્દિક પટેલ સાથે આંદોલનમાં રહેલા દિલીપ શબવાએ રાજકોટમાં પાસના આગેવાનો કેવા રંગીન મિજાજના છે તેનો ખુલાસા કર્યો હતો. શાબવાએ જણાવ્યું હતું કે, પાસના કન્વીનરો શરાબ અને શબાબમાં ડૂબેલા છે. લલિત...
અમરેલી નગરપાલિકામાં ચૂંટણી સમયે જ કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું છે. ૪૪માંથી ૩૪ બેઠકો મેળવવા છતાં પણ કોંગ્રેસના સભ્યોમાં આંતરિક વિખવાદના કારણે બળવો થયા બાદ ૧૨ એપ્રિલે પ્રમુખ સહિત ૧૦ સભ્યો ભાજપમાં ભળી જતાં હવે પાલિકામાં પક્ષ પલટો થયો છે અને વિધિવત...
ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની ભાજપમાં જોડાયા બાદ તેના મોટા બહેન નયનાબા અને તેમના પિતાએ સોમવારે કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરી છે. એક જ પરિવારના બે...
સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા જગતમંદિરની ૨૦૧૮-૧૯ની આવક જાહેર કરાઈ છે. જગત મંદિરમાં ૨૦૧૮-૧૯માં રૂ. ૧૨ કરોડ ૧૮ લાખનું દાન મળ્યું છે. આ ઉપરાંત ૮૧૨ ગ્રામ સોનું...
પૂ. મોરારિબાપુના સૌથી નાના ભાઈ જાનકીદાસ પ્રભુદાસ હરિયાણી (ટીકાબાપુ)નું ૧૩ એપ્રિલે ટૂંકી બીમારી બાદ અમદાવાદમાં અવસાન થયું છે. ૫૪ વર્ષના ટીકાબાપુના પાર્થિવ દેહને ચિત્રકૂટધામ - તલગાજરડા ખાતે રવિવારે સમાધિ આપવામાં આવી હતી.
પોરબંદર શહેરના ક્રિએટિવ ગ્રુપ તથા મહેર આર્ટ પરિવાર દ્વારા બે દિવસીય સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન યોજાયું હતું, જેમાં મહેર સંસ્કૃતિનું પ્રદર્શન અને ચિત્રકારોનું ચિત્રો પ્રદર્શન થયાં હતાં.
ગુજરાતમાં જૂનાગઢથી ચૂંટણી પ્રચારસભા સાથે રણટંકાર કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું કે દેશને લૂંટનારા તત્ત્વોને પાંચ વર્ષમાં...
ગોંડલ રોડ પર આવેલી વિવાદાસ્પદ પારૂલ હોમિયોપેથી કોલેજમાં છઠ્ઠીએ પ્રોફેસર ભાસ્કર ભટ્ટે પિરિયડ પૂરો થતા જતા - જતા પ્રથમ વર્ષ બીએચએમએસની વિદ્યાર્થિનીની કમરમાં હાથ નાંખી છેડતી કરી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. આ મુદ્દે પીડિતાએ પરિવાર સાથે સોમવાર...