ઠાકરધામમાં 75 હજાર ભરવાડ બહેનોના હુડો રાસે રચ્યો વિશ્વ વિક્રમ

ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...

સોમનાથ-પાર્થેશ્વર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે શિવલિંગનું પૂજન

વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...

રાજકોટના હીરાસરમાં ગ્રીનફિલ્ડ એર પોર્ટ બનાવવા માટે કેબિનેટે મંજૂરી આપી દીધી છે. આ એરપોર્ટને રૂ. ૧૪૦૫ કરોડના ખર્ચે તૈયાર કરાશે અને તેમાં ઈક્વિટી મોડેલ કયુ રાખવું તેનો નિર્ણય એર પોર્ટ ઓથોરિટી લેશે. રાજકોટથી ૨૮ કિ.મી.ના અંતરે આવેલા હીરાસરમાં આ...

૨૭મીએ સવારે વાતાવરણમાં પલટો આવતા આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાતાં સૌરાષ્ટ્રમાં વાતાવરણ ઠંડુ બની ગયું હતું. ત્યાર બાદ આ વાદળ છાયા વાતાવરણના કારણે ઊના, વેરાવળ,...

શિવરાત્રીએ મિનિ કુંભમેળામાં પરંપરાગત રીતે ભવનાથનાં માર્ગો પર દિગંબર સાધુઓની રવાડી તો નીકળી હતી, પણ તે દર વખત કરતાં વહેલી અને સાદાઈથી નીકળી હતી. પુલવામા...

એર સ્ટ્રાઈક પછી પ્રથમ વખત ગુજરાત આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચોથીએ શિવરાત્રીએ પાકિસ્તાનથી નજીકના અંતરે આવેલા જામનગરમાં બુલંદ સ્વરે કહ્યું હતું કે,...

જૂનાગઢમાં સ્વામીનારાયણના સાધુ આનંદસ્વરૂપદાજીએ પરિણીતાને તેના પતિ સાથે મનમેળ કરાવી આપવાની લાલચ આપી, કારના ડ્રાઇવરની મદદથી પરિણીતા ઉપર દુષ્કર્મ આચર્યાની...

રાજ્યના કેબિનેટ પ્રધાન અને હાલના જસદણના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયાના પુત્ર ડો. મનિષ બાવળિયાના લગ્ન પ્રસંગે ૨૫મીએ વીંછીયાના અમરાપુરની સંસ્થામાં રાસ ગરબાનું...

રાજકોટ નજીકના વિસ્તારમાં સાતેક વેપારીઓ સાથે રૂ. ૧.૨૧ કરોડની ઠગાઈ અને રૂ. ૧૨ લાખની રોકડ રકમ પડાવી લેનારી ટોળકીમાંથી એક મુંબઈના પોલીસ કર્મચારી સહિત સામે પોલીસે ગુનો નોંધી ૨૪મી ફેબ્રુઆરીએ તપાસ આદરી છે.પેડક રોડ પરની સીતારામ સોસાયટીમાં રહેતા વેપારી...

પોરબંદર નજીકના પંખીના માળા જેવડા પારાવડા ગામની ખેડૂત પુત્રીએ પોરબંદર નજીકના પારાવાડા ગામે ખેતી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા સામતભાઈ સીડાની પુત્રી...

ગિરનાર શિવરાત્રી કુંભમેળાને વીરગતિ પામેલા સૈનિકોનું સન્માન જાળવવા માટે સાદગીપૂર્ણ રીતે ઉજવવાનો ૨૪મીએ સાધુ સમાજે નિર્ણય જાહેર કર્યો છે. સૈનિકો માટે સાધુ-સંતો રૂ. દસ લાખનાં ફાળા ઉપરાંત દાન એકત્ર કરી સૈનિક નિધિમાં જમા કરાવાશે.ભવનાથ મંદિરમાંથી પંચ...



to the free, weekly Gujarat Samachar email newsletter