સૌરાષ્ટ્રભરની જનતા માટે રોજકોટથી હવાઈ મુસાફરી સરળ વિકલ્પ છે ત્યારે મુંબઈની હવાઈ મુસાફરી રાજકોટથી સસ્તી અને સુવિધાજનક બનશે તેવા અહેવાલ છે. તાજેતરમાં જેટ એરવેઝની રાજકોટ આવતી દૈનિક ફ્લાઇટ બંધ થઈ ગઈ હતી અને અન્ય વિમાની સેવાની ફ્રિકવન્સી પણ ઘટી હતી....
ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...
વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...
સૌરાષ્ટ્રભરની જનતા માટે રોજકોટથી હવાઈ મુસાફરી સરળ વિકલ્પ છે ત્યારે મુંબઈની હવાઈ મુસાફરી રાજકોટથી સસ્તી અને સુવિધાજનક બનશે તેવા અહેવાલ છે. તાજેતરમાં જેટ એરવેઝની રાજકોટ આવતી દૈનિક ફ્લાઇટ બંધ થઈ ગઈ હતી અને અન્ય વિમાની સેવાની ફ્રિકવન્સી પણ ઘટી હતી....
વિઠ્ઠલ રાદડિયાનું રાજકારણ ખતમ કરવા ગોંડલના રમેશ ધડુકને વહીવટ કરીને ભાજપે ટિકિટ આપ્યાના આક્ષેપો વચ્ચે ભાજપના ઉમેદવારને હરાવવા જય સરદારના નારા સાથે પત્રિકાઓ વહેંચાઈ હતી. પત્રિકામાં જણાવ્યા મુજબ વિઠ્ઠલ રાદડિયાના મોભાને ખોખલો કરવા અને પછી જયેશ...
ખનીજ ચોરીના કેસમાં તાલાળાના કોંગી ધારાસભ્ય ભગવાન બારડને સ્થાનિક કોર્ટે સજા ફરમાવતાં જ ભાજપ સરકારે વિધાનસભા અધ્યક્ષને ભલામણ કરીને ધારાસભ્યપદ રદ કરાવ્યું...
પાકિસ્તાનનાં ગ્વાદર બંદરેથી રૂ. ૫૦૦ કરોડનાં હેરોઈનના જથ્થા સાથે ઇરાની બનાવટની ડાઉ પ્રકારની બોટ ૯ ખલાસીઓ સાથે રવાના થઈ ગઈ હતી. આ અંગેની બાતમી એટીએસનાં અધિકારી...
સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પરથી ભાજપે નવો ચહેરો એવા ડો. મુંજપરાના નામની જાહેરાત કરી દીધી છે. સાંસદ દેવજી ફતેપરાની ટિકિટ કપાતાં તે ભાજપ સામે લડાયક મૂડમાં આવી ગયાનું જાણવા મળે છે. તેમણે પૂર્વ પ્રધાન જયંતી કવાડિયા અને ધારાસભ્ય ધનજી પટેલ સામે આક્ષેપ...
આજના જમાનામાં લોકોને વિદેશ ફરવા જવાનો અને સ્થાયી થવાનો વધુ મોહ હોય છે ત્યારે પોરબંદરના બેરણ ગામનું મહેર દંપતી વિદેશ રહેતું હોવા છતાં ત્યાંની હાઈફાઈ લાઈફ...
લોકસભાની ચૂંટણીની દસમીએ સાંજે તારીખ જાહેર થતાં આચારસંહિતા અમલમાં આવી હતી. જો કે તે પૂર્વે રાજ્ય સરકારે મહારાજ કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ભાવનગરના કુલપતિ તરીકે અમદાવાદની એલ ડી આર્ટ્સ કોલેજના પ્રિ. મહિપતસિંહ ચાવડાની નિમણૂક જાહેર કરી હતી. જ્યારે...
બજરંગપુરાના અને હાલ વઢવાણમાં રહેતા ભાજપના નેતાને હનીટ્રેપમાં ફસાવી રૂ. ૬૦ લાખ માગ્યાની ફરિયાદ થતાં બી ડિવિઝન પોલીસે ત્રણે આરોપીઓને ઝડપી લીધા છે. તમારો જમીનનો કેસ પતાવવો છે તેમ કહીને આરોપી હિના બાવાજી, અનિરુદ્ધસિંહ ચૌહાણ અને અશોક રામીએ ભાજપી...
મહાશિવરાત્રીએ પ્રભાસ ક્ષેત્ર જાણે શિવમય બન્યું હતું. સોમનાથ મહાદેવ મંદિરે ભાવિકોનો મહાસાગર ઉમટ્યો હતો. સોમનાથદાદાના દર્શનનો સાડા ત્રણ લાખથી વધુ ભાવિકોએ...
ધારાસભ્ય અને ગીર-સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભગવાન બારડને ખનીજ ચોરીનાં કેસમાં કોર્ટે પહેલીએ ૨ વર્ષ ૯ માસની સજા ફટકારી હતી. જોકે ચુકાદાના ૧૫ મિનિટમાં જામીન પર મુક્ત થઈ ગયા હતા.