
ગુજરાતમાં ‘એઇમ્સ’ (ઓલ ઇંડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ) આખરે રાજકોટને ફાળે આવી છે. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ગુરુવારે આ સંદર્ભેની સત્તાવાર જાહેરાત...
ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...
વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...
ગુજરાતમાં ‘એઇમ્સ’ (ઓલ ઇંડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ) આખરે રાજકોટને ફાળે આવી છે. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ગુરુવારે આ સંદર્ભેની સત્તાવાર જાહેરાત...
પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં આવેલી હાઉસિંગ કોલોનીમાં પાર્ક કરવામાં આવેલી તાતા કંપનીની કારના આગળના ટાયરના ભાગથી સાડાદસ ફિટ લાંબો અજગર બોનેટમાં ઘૂસી ગયો હતો.
શહેરના પંચનાથ પ્લોટ વિસ્તારના વધુ એક સ્પા પર પોલીસે ચોથીએ દરોડો પાડયો હતો. આ સ્પામાંથી વર્ક પરમિટ વગર કામ કરતી થાઇલેન્ડની સાત યુવતી ઝડપાઇ હતી. સ્પાના સંચાલકની પણ ધરપકડ કરાઇ હતી. પંચનાથ પ્લોટ મેઇન રોડ પર આવેલા પિંક વેલનેસ સ્પા પર પોલીસે દરોડો...
વિશ્વમાં પ્રથમ વખત ૧૯૮૧માં એચઆઇવી-એઇડ્ઝ દેખાયો હતો. ત્યારથી છેલ્લા ૪૦ વર્ષથી સમગ્ર વિશ્વમાં ચિંતાનું કારણ બનેલા એઇડ્ઝ નામના રોગની આજદિન સુધી અકસીર દવા કે ઇલાજ શોધાયા નથી. પરિણામે દુનિયાભરમાં સાડા ત્રણ કરોડ લોકો આ ભયાવહ રોગથી ગ્રસિત થઈ તેની સામે...
સુરત ગયેલા જામનગરના ઈજનેર યુવાન નીરજ વિનુભાઈ ફલિયા (ઉ. વ. ૨૭)ને કાર અકસ્માતમાં ૩૧ ડિસેમ્બરે ગંભીર ઈજા થઈ હતી. નીરજના પિતા વિનુભાઈ ફલિયા તથા તેમના પરિવારજનોએ...
ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમનાં પત્ની સવિતા તથા પુત્રી સ્મિતા સાથે ૨૯મી અને ૩૦મી ડિસેમ્બરે ગુજરાતની મુલાકાત લીધી હતી. તેમના પ્રવાસમાં કચ્છ અને...
પૂર્વ શેરિફ અને જાણીતા ન્યાયશાસ્ત્રી નાના ચુડાસમાનું વૃદ્ધાવસ્થાના કારણે ૨૩મી ડિસેમ્બરે મુંબઈમાં ટૂંકી બીમારી બાદ નિધન થયું હતું. તેઓ ૮૬ વર્ષના હતા. તેઓ...
નવા વર્ષના પહેલા જ દિવસે જ જામનગરના એક વણિક પરિવારના પુત્ર, પુત્રી, પત્ની માતા સહિતના પ સભ્યોએ ઝેરી દવા પીને સામૂહિક આપઘાત કરી લેતાં જામનગરમાં હાહાકાર મચી ગયો છે. જેમાં પ્રાથમિક તપાસમાં વણિક યુવક આર્થિક સંકડામણમાં આવી જતાં પરિવારે આ પગલું ભર્યાનું...
ગોંડલના રાજવી પરિવારના નવલખા પેલેસમાં નવમી ડિસેમ્બરે રૂ. ૧૦ લાખની ચોરીનો કેસ પોલીસમાં નોંધાયો હતો. આ કેસમાં રૂરલ ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલી નાંખી ૨૪મી ડિસેમ્બરે તસ્કર ટોળકીને સકંજામાં લઇ લીધી છે. ગોંડલ રાજવી પરિવાર દ્વારા નવલખા પેલેસ મ્યુઝિયમ...
જસદણ વિધાનસભાના હાઈપ્રોફાઈલ પેટાચૂંટણી જંગમાં ભાજપના કુંવરજી બાવળિયાનો ૧૯,૯૭૯ મતોની લીડથી વિજય થયો હતો. કોંગ્રેસમાંથી પાંચ વખત જસદણના ધારાસભ્યપદે ચૂંટાયેલા...