ઠાકરધામમાં 75 હજાર ભરવાડ બહેનોના હુડો રાસે રચ્યો વિશ્વ વિક્રમ

ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...

સોમનાથ-પાર્થેશ્વર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે શિવલિંગનું પૂજન

વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...

કથાકાર મોરારિબાપુના વતન તલગાજરડામાં ૨૫મી નવેમ્બર, રવિવારે સંતવાણી એવોર્ડ ૨૦૧૮ કાર્યક્રમ યોજાશે. ગુજરાતના પ્રાચીન ભજન સાહિત્ય એટલે કે સંતવાણીના ગાયકો-વાદકો,...

સૌરાષ્ટ્રને દક્ષિણ ગુજરાત સાથે જોડવાની નરેન્દ્ર મોદીની મહત્ત્વાકાંક્ષી યોજના આખરે સાકાર થઇ છે. સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના ઘોઘાથી દક્ષિણ ગુજરાતના દહેજ...

સરધાર ગામેથી રૂ. ૨૦૦ અને ૫૦૦ના દરની ૮૭ જાલી ચલણી નોટ સાથે રાજકોટની મહાપાલિકામાં અપક્ષ ચૂંટણી લડનાર એક મહિલા, તેની સાગરીત અને નોટ છાપનાર માણસ મળી ત્રણને ઝડપી લેવાયા હતાં. ત્રણેયને એક દિવસના રિમાન્ડ મેળવવામાં પણ સફળતા મળી હતી. 

મંહત ગોપાલાનંદજી બ્રહ્મલીન થતા તેમની આજીવન સેવામાં જોડાયેલા બિલખાના વિપ્ર પરિવારને ૧૯મીએ ભંડારાના અવસરે અગ્નિ અખાડાના વરિષ્ઠ સંતો દ્વારા કદરરૂપે ૪૬ વિઘા જમીન, રહેણાંક મકાન અને કાર ભેટમાં અર્પણ કરી સન્માનિત કરાયા હતા. બિલખાના રાવતેશ્વર ધર્માલયમાં...

ચાની કેબિન ધરાવતા યુવાન મચ્છો ભૂડિયાએ તાજેતરમાં નેપાળમાં રમાયેલી ઇન્ટરનેશનલ એથ્લેટિક ચેમ્પિયનશીપમાં દોડમાં સુવર્ણ ચંદ્રક જીતવાની સિદ્ધિ મેળવી હતી. આ સ્પર્ધાનું...

લખતરના રાજ પરિવારનાં મહેલમાં આવેલી રણછોડરાયની હવેલીમાંથી ૩૭૯ વર્ષ જૂની રાધાકૃષ્ણની મૂર્તિ અને રૂ. ૪૦ લાખના સોના-ચાંદીના વાસણો તાજેતરમાં ચોરાઈ ગયા છે. ૧૧મીએ સવારે પૂજા અર્ચના કરવા રાજવી પરિવારના સભ્યો હવેલીએ ગયા ત્યારે ચોરીની જાણ થઇ હતી. રાધાકૃષ્ણની...

લખતરના રાજ પરિવારનાં મહેલમાં આવેલી રણછોડરાયની હવેલીમાંથી ૩૭૯ વર્ષ જૂની રાધાકૃષ્ણની મૂર્તિ અને રૂ. ૪૦ લાખના સોના-ચાંદીના વાસણો તાજેતરમાં ચોરાઈ ગયા છે. ૧૧મીએ સવારે પૂજા અર્ચના કરવા રાજવી પરિવારના સભ્યો હવેલીએ ગયા ત્યારે ચોરીની જાણ થઇ હતી. રાધાકૃષ્ણની...

રાજકોટ નજીક નવા એરપોર્ટનાં એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ તથા કન્સ્ટ્રક્શનનો કોન્ટ્રાક્ટ અનિલ અંબાજી જૂથની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડને રૂ. ૬૪૮ કરોડમાં સોંપાયો છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ગુજરાત સરકારના ઉડ્ડયન વિભાગ સાથે ચર્ચા કર્યા...

મહેર સમાજની આશરે ૩,૦૦૦ જેટલી બહેનો કરોડો રૂપિયાના સોનાનાં આભૂષણો પહેરી દર વર્ષે રાસ-ગરબાની રમઝટમાટ બોલાવે છે. સોનાના ઝુમણાં, કાઠલી, કડલી, પાવના, કોલર,...

મોરારિબાપુના વતનમાં બાપુની છઠ્ઠી વખત કથા યોજાશે. ૮૧૮મી કથા ૨૭ ઓક્ટોબરથી ૪ નવેમ્બર સુધી ચાલશે જેમાં ચિત્રકૂટમાં આખું તલગાજરડા રામમય બની જશે. આ કથામાં મુંબઇથી...



to the free, weekly Gujarat Samachar email newsletter