ઠાકરધામમાં 75 હજાર ભરવાડ બહેનોના હુડો રાસે રચ્યો વિશ્વ વિક્રમ

ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...

સોમનાથ-પાર્થેશ્વર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે શિવલિંગનું પૂજન

વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...

ચારધામની યાત્રાએ નીકળેલા યાત્રિકોની બસ પાંચમીએ સાંજે ગંગોત્રી દર્શન કરી પરત ફરી રહી હતી ત્યારે તેમની મિનિબસ ઉત્તરાખંડના ભીરવાડીથી ૧૦ કિ.મી. દૂર ૬૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. સોનગઢ પાસે બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બસ ખાઇમાં...

હેર ઓઈલ અને કોસ્મેટિક ક્ષેત્રે નામના ધરાવતી ‘સેસા’ બ્રાન્ડ મલ્ટિ નેશનલ કપંનીએ રૂ. ૧૫૦૦ કરોડમાં ખરીદી લીધી હોવાનું જાણવા મળ્યું છે. આ ડીલ પેટે કંપની દ્વારા પ્રથમ હપ્તો પણ ચુકવાઈ ગયો છે. બાકીનું પેમેન્ટ પણ ટૂંક સમયમાં પુરું થઈ જશે તેમ માર્કેટ...

પોરબંદરના એક ચાલવામાં અક્ષમ યુવાને પોતાનામાં છુપાયેલી પ્રતિભાની ઓળખ કરી લીધી અને કઠોર પરિશ્રમ દ્વારા તેને બહાર લાવવાનું યશસ્વી કાર્ય કર્યું. છઠ્ઠી ઓક્ટોબરનો...

છાયા વિસ્તારમાં અકસ્માતના કારણે વિકલાંગ બની ગયેલી પુત્રી પર બે વર્ષ સુધી દુષ્કર્મ આચરનાર પિતા સામે તાજેતરમાં બેસહાય પુત્રી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસ ફરિયાદમાં પુત્રીએ પિતા પર એવો આરોપ મૂકયો હતો કે, પાંચ વર્ષ પહેલા ૨૦૧૩ની સાલમાં તે...

અગ્નિ અખાડાનાં પૂર્વ સભાપતિ અને ભારત સાધુ સમાજનાં ગુજરાત પ્રદેશનાં અધ્યક્ષ ગોપાલાનંદજી ગુરુ પ્રેમાનંદજીનું બીજીએ સવારે ૧૦.૩૦ વાગ્યે તેમનાં બિલખાનાં રાવતેશ્વર આશ્રમમાં નિધન થયું હતું. 

ચાર માસ પહેલાં ઓમાનના દરિયામાં ફુંકાયેલા વાવાઝોડા વખતે ફસાઈ ગયેલા સાલાયના વહાણને ક્રેઈનની મદદથી બહાર કાઢી તેમાં ભરાયેલા પાણી બહાર કાઢવાની કામગીરી ચાલી હતી. વહાણ નીચે વાલ્વ ફિટ કરતી વેળાએ સલાયાના ચાર યુવાના ગૂંગળાઈ જવાના કારણે મોત થયાં હતાં....

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) અને નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાઈરોલોજી (એનઆઈવી) દ્વારા તાજેતરમાં એવો ખુલાસો થયો છે કે ગુજરાતના ગીરના જંગલોમાં...

આવકવેરા વિભાગના અધિકારીઓએ રાજકોટમાં ૨૬મી અને ૨૭મીએ પાડેલા દરોડામાં મોટી માત્રામાં જમીન ખરીદી અને બેનામી મિલકતોના દસ્તાવેજો જપ્ત કર્યા છે. અંદાજે રૂ. ૧૦૦ કરોડથી વધુની એન્ટ્રીઓ મળી છે જે આવકવેરા વિભાગને શંકાસ્પદ લાગી રહી છે. એકસાથે ૪૪થી વધુ સ્થળે...

આશરે અડધા દાયકા સુધી વિદ્વાન અને વિનયી કોંગ્રેસી રાજકારણી તરીકે અમીટ છાપ છોડી જનારા રાજકોટ રાજવી વંશજ મનોહરસિંહજી જાડેજા ‘દાદા’નું ૨૭મીએ મોડી સાંજે ૮૩...

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નામે કરોડો રૂપિયાની યોજનાઓ બને છે. કરોડોને ખર્ચે તેમની પ્રતિમાઓ અને સ્મારકો બને છે અને હાલ તેમની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે દેશભરમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter