લાઠી તાલુકાના સુવાગઢ ગામની સીમમાં ઉમરાળા તાલુકાના લાખાવાડ ગામના ખેડૂતે મંડળીમાંથી રૂ. ૨.૭૫ લાખની લોન લીધા બાદ ભરી ના શકતા વાડીમાં આવેલા મોભ સાથે દોરી વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...
વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...
લાઠી તાલુકાના સુવાગઢ ગામની સીમમાં ઉમરાળા તાલુકાના લાખાવાડ ગામના ખેડૂતે મંડળીમાંથી રૂ. ૨.૭૫ લાખની લોન લીધા બાદ ભરી ના શકતા વાડીમાં આવેલા મોભ સાથે દોરી વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
રામનાથ પરા વિસ્તારમાં આવેલી અને જૂની જેલના નામે ઓળખાતી રાજાશાહી સમયની જેલને મ્યુઝિયમ બનાવવાનો નિર્ણય ગુજરાત સરકારના ગૃહમંત્રાલય દ્વારા તાજેતરમાં જ લેવામાં આવ્યો...
પ્રમુખસ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતી મહોત્સવ પાંચમીથી પંદરમી ડિસેમ્બર સુધી રાજકોટમાં માધાપર-મોરબી બાયપાસ રોડ પર આવેલા સ્વામીનારાયણ નગરમાં ઊજવાયો હતો. સંપૂર્ણ...
પ્રમુખ સ્વામી મહારાજની ૯૮મી જન્મજયંતી નિમિત્તે રાજકોટ નજીક મોરબી-માધાપર રોડ પર ૫૦૦ એકરમાં સ્વામીનારાણ નગર ઊભું કરવામાં આવ્યું છે. પાંચમી નવેમ્બરથી શરૂ...
સુરતના ભાઠેના વિસ્તારમાં દોઢ માસ અગાઉ રૂ. ૨૦૦૦ની ૧૨૭ જાલી નોટ વટાવવા જતા ભાવનગરના બે યુવાનો ઝડપાયા હતા. બંનેને જાલીનોટ સપ્લાય કરનાર ભાવનગરના સચિન પરમારને નવમીએ ક્રાઈમ બ્રાન્ચે કુંભારિયા ગામ પાસેથી ઝડપી પાડી ૧૦ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. નોટબંધી...
ભાવનગરથી દસમીએ બપોરે ઉપડેલ એક મિની ખાનગી લકઝરી બસના ડ્રાઇવરે વલ્લભીપુરથી ૨ કિલોમીટર દૂર આવેલા દરેડિયાના નાળા પાસે સાઇડ કાપવા જતા સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા નાળા ઉપરથી મિની બસ નીચે ખાબકતાં બસમાં બેસેલા આડત્રીસ જેટલા મુસાફરોમાંથી પાંચના મોત...
મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં જૂની અદાવતના કારણે આઠમી નવેમ્બરે નામચીન મુસ્લિમ માણસ આરિફ ગુલામ મીર તેના મિત્ર ઈમરાન સાથે ઊભા હતા ત્યારે તેમના પર અંધાધૂંધ...
જામનગર અને દ્વારકાના સાંસદ પૂનમબહેન માડમની પુત્રી શિવાની દિવાળી પર્વમાં અકસ્માતે દાઝી ગઈ હતા. તેમનું લાંબી સારવાર બાદ નવમીએ સિંગાપોરમાં મૃત્યુ થયું હતું....
સોમનાથમાં રૂ. ૪૫ કરોડના ખર્ચે નિર્માણાધિન યાત્રીપથનું ભૂમિપૂજન સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે છઠ્ઠીએ કર્યું...
ઋતુચક્ર બદલાઈ રહ્યું છે તેથી ગ્લોબલ વોર્મિંગની સીધી અસર હવે ફળોના રાજા કેરી પર થવા લાગી છે. છેલ્લા ૧૦ વર્ષથી શિયાળામાં પણ આંબે કેરી આવી હોય એવી ઘણી ઘટનાઓ...