અલ્લાહાબાદ : હિન્દુઓએ કેટલાં બાળકો પેદા કરવાં જોઈએ તેની સલાહ આપનારાઓમાં વધુ એક સાધુનું નામ જોડાયું છે.
ભારતે સતત બીજી વખત અને કુલ પાંચમી વખત હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. મંગળવારે રમાયેલી ફાઇનલ મેચમાં ભારતે યજમાન ચીનને 1-0થી હરાવ્યું હતું. આ મેચ ચીનના હુલુનબુઇર શહેરમાં મોકી હોકી ટ્રેનિંગ બેઝ પર રમાઈ હતી. આ ટુર્નામેન્ટમાં ભારત અજેય રહ્યું...
અબુ ધાબીમાં સાકાર થયેલા ભવ્યાતિભવ્ય બીએપીએસ હિન્દુ મંદિરમાં વિશ્વભરના લોકોને આકર્ષે તેવું નવું નજરાણું ઉમેરાયું છે. ખારા રણમાં મીઠી વિરડી સમાન આ અભૂતપૂર્વ મંદિરની મુલાકાતે આવતા દર્શનાર્થીઓ હવે રોમાંચક ઈમર્સિવ શો ‘ધ ફેરી ટેલ’ના માધ્યમથી મંદિરની...
અલ્લાહાબાદ : હિન્દુઓએ કેટલાં બાળકો પેદા કરવાં જોઈએ તેની સલાહ આપનારાઓમાં વધુ એક સાધુનું નામ જોડાયું છે.
વોશિંગ્ટનઃ અમેરિકામાં પ્રથમ ભારતીય અમેરિકી ગવર્નર બોબી જિંદાલે જણાવ્યું છે કે તેમને ‘ભારતીય-અમેરિકી’ ન કહેવામાં આવે. તેઓ સંપૂર્ણપણે અમેરિકી છે. તેમણે જણાવ્યું...
વોશિંગ્ટનઃ દારૂબંધીના પ્રખર સમર્થક ગણાતા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનાં નામે અમેરિકાની એક કંપનીએ બિયર વેચતાં ભારે વિરોધનો વંટોળ ઊભો થયો હતો.
રેફરન્ડમઃ સ્કોટલેન્ડનો બ્રિટનથી છૂટા થવાનો ઇન્કાર
જાકાર્તાઃ રવિવારની વહેલી સવારે ૧૬૨ પ્રવાસી સાથે લાપતા ઈન્ડોનેશિયાની એરએશિયાના વિમાનની આખરે ભાળ મળી છે. વિમાનની શોધ ચલાવતા ઈન્ડોનેશિયન બચાવકારોને મંગળવારે બોર્નીયો ટાપુતટથી દૂર સમુદ્રમાં વિમાનનો થોડો ભંગાર અને ત્રણ મૃતદેહ મળી આવ્યા હતા. અગાઉ,...
પેશાવરઃ પાકિસ્તાનના પેશાવર શહેરમાં મંગળવારે સવારે આર્મી સ્કૂલ પર થયેલા આત્મઘાતી હુમલામાં ૧૩૨થી વધુ બાળકો સહિત ૧૬૦ વ્યક્તિ માર્યા ગયા છે. મૃતકોમાં સ્કૂલના...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગત સપ્તાહે સીએનએન ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે અલ-કાયદા પોતાના મનસૂબામાં સફળ નહિ રહે, ભારતના મુસ્લિમો જ તેને સાથ નહિ આપે, કેમ કે ભારતીય મુસ્લિમો દેશભક્ત છે અને તેઓ વિશ્વાસઘાત નહિ કરે, તેઓ ભારત માટે...
જમ્મુ-કાશ્મીરમાં આવેલાં ભયાનક પૂર બાદ ત્યાંની પ્રજાને મદદ કરવા અને હિંમત પૂરી પાડવા પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક વખત પોતાનાં પદને શોભે તેવી આત્મિયતા દાખવી છે. વડા પ્રધાને આ પ્રસંગે લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું કે, ‘મારી લોકોને પ્રાર્થના...
ન્યૂ યોર્કઃ લાંબા સમયથી જેની ઉત્સુક્તાપૂર્વક રાહ જોવાતી હતી તે યુએસ પ્રવાસના ત્રીજા દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે આયોજિત ભવ્ય...
શિકાગોમાં ૨૦ સપ્ટેમ્બરે સાહિત્યકાર દંપતી અશરફ ડબાવાલા અને મધુમતી મહેતાના કાવ્યસંગ્રહો ‘વાણીપંત’ અને ‘નામ તારું રૂદાક્ષ પર’નું વિમોચન વિખ્યાત સર્જકો મધુ રાય અને અનિલ જોશીએ કર્યું હતું. જાણીતા સારસ્વત બળવંત જાનીએ અશરફ ડબાવાલાની સર્જકતા વિશે વિગતે...