સરોગસી માટે વિશ્વમાં જાણીતા બનેલા થાઈલેન્ડની સંસદે ગર્ભાશય ભાડે આપવાના મેડિકલ ઉદ્યોગનો અંત લાવવા માટે એક કાયદો પસાર કર્યો છે.
ભારતે સતત બીજી વખત અને કુલ પાંચમી વખત હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. મંગળવારે રમાયેલી ફાઇનલ મેચમાં ભારતે યજમાન ચીનને 1-0થી હરાવ્યું હતું. આ મેચ ચીનના હુલુનબુઇર શહેરમાં મોકી હોકી ટ્રેનિંગ બેઝ પર રમાઈ હતી. આ ટુર્નામેન્ટમાં ભારત અજેય રહ્યું...
અબુ ધાબીમાં સાકાર થયેલા ભવ્યાતિભવ્ય બીએપીએસ હિન્દુ મંદિરમાં વિશ્વભરના લોકોને આકર્ષે તેવું નવું નજરાણું ઉમેરાયું છે. ખારા રણમાં મીઠી વિરડી સમાન આ અભૂતપૂર્વ મંદિરની મુલાકાતે આવતા દર્શનાર્થીઓ હવે રોમાંચક ઈમર્સિવ શો ‘ધ ફેરી ટેલ’ના માધ્યમથી મંદિરની...
સરોગસી માટે વિશ્વમાં જાણીતા બનેલા થાઈલેન્ડની સંસદે ગર્ભાશય ભાડે આપવાના મેડિકલ ઉદ્યોગનો અંત લાવવા માટે એક કાયદો પસાર કર્યો છે.
સોંગીનોખૈરખાનઃ મોંગોલિયામાં પદ્માસનમાં બેઠેલા એક બૌદ્ધ સાધુનું ૨૦૦ વર્ષ જૂનું મમી મળી આવ્યું છે. મોંગોલિયાના શોધકર્તાઓને આ મમી ૨૭મી જાન્યુઆરીના રોજ મોંગોલિયાના...
સાઉદી અરબના નવા શાહ કિંગ સલમાન પાસે ભારતના જીડીપી દરની ૭૦ ટકા રકમ થાય એટલી અઢળક સંપત્તિ છે. તેમ
નવી દિલ્હીઃ દક્ષિણ એશિયાનો ઈતિહાસ હજારો વર્ષ જુનો છે. પાકિસ્તાનમાં પણ અનેક ઐતિહાસિક સ્થળો છે. કરાચીસ્થિત પત્રકાર અને લેખિકા રીમા અબ્બાસીએ પાકિસ્તાનમાં...
ભારતની બહાર અમેરિકાના લોસ એન્જલસ શહેરમાં શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું સૌથી મોટું જિનાલય આકાર પામશે. જિનાલયનું બાંધકામ શાસન સમ્રાટ આચાર્ય વિજય નેમિસૂરિશ્વરજી મ.સા.ના સમુદાયના આચાર્ય વિજયશીલચંદ્રસૂરિશ્વરજી મ.સા.ના માર્ગદર્શનથી શરૂ થઇ રહેલા જિનાલયમાં...
કંપાલાઃ ૧૯૭૨માં યુગાન્ડામાંથી ગુજરાતીઓને હાંકી કાઢનારા તત્કાલીન આપખુદ શાસક ઇદી અમીનને યુગાન્ડાના મોટરસ્પોર્ટસ સંગઠન-એફએમયુએ મૂળ ગુજરાતી રેલી ડ્રાઇવર ચંદ્રશેખર...
શિકાગોઃ અમેરિકાના શિકાગોમાં ભારે હિમવર્ષા થતાં ચોમેર બરફના થર જામી ગયા હોવાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
દેશમાં ૨૦૦૧થી ૨૦૧૧ દરમિયાન મુસલમાનોની વસતીમાં ૨૪ ટકાનો વધારો થયો છે, જ્યારે આ દરમિયાન વસતી વધારાની રાષ્ટ્રીય સરેરાશ ૧૮ ટકા રહી હતી. તેના કારણે દેશની કુલ વસતીમાં મુસલમાનોની સખ્યા ૧૩.૪ ટકાથી વધીને ૧૪.૨ ટકા થઈ છે.ધાર્મિક સમૂહોની વસતી પ્રમાણે જાહેર...
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ ફરીથી કેન્દ્ર સરકાર દ્વારા કાનૂની જોગવાઈ માટે વટહુકમનો રસ્તો અપનાવવા મુદ્દે ટિપ્પણી કરી છે. તેમણે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ દેશવાસીઓને સંબોધનમાં કહ્યું હતું કે ચર્ચા કર્યા વિના કાયદો લાગુ કરવો જનતાના...
શ્રીલંકાએ સામાન્ય ચૂંટણી પહેલાં જ કોલંબોસ્થિત રોના પ્રમુખને બદલી દીધા હતા. તેમનો એવો આક્ષેપ હતો કે રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષેને હરાવવામાં રોના વડા વિરોધ પક્ષને મદદ કરી રહ્યા હતા. રાજપક્ષેનો ઝુકાવો ચીન તરફી માનવામાં આવે છે. કોલંબો ખાતેના રોના...