- 29 Apr 2015
કાઠમંડુ, નવી દિલ્હીઃ હિમાલયના ખોળે વસેલા નેપાળને આઠ દસકા બાદ ફરી એક વખત વિનાશક ભૂકંપે તહસનહસ કરી નાંખ્યું છે. વિશ્વના એકમાત્ર હિન્દુ રાષ્ટ્રની ઓળખ ધરાવતા...
ટેકનોલોજી સેક્ટરમાં છટણીની સુનામી આવી છે. સમગ્ર વિશ્વમાં આઇટી કંપનીઓ કર્મચારીઓની છટણી કરી રહી છે. તેના લીધે ઓગસ્ટમાં જ કુલ 27 હજાર લોકોએ નોકરીઓ ગુમાવી છે.
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ રશિયા-યૂક્રેન વચ્ચેના યુદ્ધનો અંત લાવવાની દિશામાં ચર્ચા-વિચારણા માટે આ અઠવાડિયે મોસ્કો જઇ રહ્યા હોવાના અહેવાલ છે. છેલ્લા બે મહિના દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયા અને યૂક્રેનની મુલાકાત લઈને રશિયન...
કાઠમંડુ, નવી દિલ્હીઃ હિમાલયના ખોળે વસેલા નેપાળને આઠ દસકા બાદ ફરી એક વખત વિનાશક ભૂકંપે તહસનહસ કરી નાંખ્યું છે. વિશ્વના એકમાત્ર હિન્દુ રાષ્ટ્રની ઓળખ ધરાવતા...
એશિયન-આફ્રિકન કોન્ફરન્સમાં પાકિસ્તાને કાશ્મીર મુદ્દે જણાવ્યું હતું કે, કાશ્મીરના લોકોને પોતાના નિર્ણય મુજબ રહેવાનો અધિકાર નથી તે દુઃખદ અને અસ્વીકાર્ય બાબત છે.
ચીનમાં હવે રેલવેમાં અંધ પ્રવાસીઓને મુસાફરી દરમિયાન મુશ્કેલીઓ ઓછી થશે.
વડા પ્રધાન મોદી ૧૪ મેના રોજ ચીનના પ્રવાસે જાય તે પહેલાં જ ચીને પાકિસ્તાન સાથે સહાય અને મૂડીરોકાણના કરાર કરી ભારતને મોટો આંચકો આપ્યો છે.
પશ્ચિમ ઇરાકમાં ઇસ્લામિક સ્ટેટ (આઇએસ)ના વડા અબુ બકર અલ બગદાદી હવાઇ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હોવાનાં અહેવાલ છે.
વાનકુંવરઃ ભારત અને કેનેડા વચ્ચે ૪૨ વર્ષના લાંબા અરસા પછી સહકારના નવા યુગનો આરંભ થયો છે. કેનેડાના બે દિવસના પ્રવાસને ઐતિહાસિક ગણાવતા વડા પ્રધાન નરેન્દ્ર...
પેરિસઃ ત્રણ દેશોના વિદેશ પ્રવાસનો શુક્રવારથી સત્તાવાર પ્રારંભ કરતાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઘરઆંગણે કટ્ટરવાદી સંગઠનોની વધેલી સક્રિયતા મધ્યે જણાવ્યું...
હેનોવરઃ ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાના પ્રયાસને નક્કર સ્વરૂપ આપતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે જણાવ્યું હતું કે ભારતમાં ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ...
હેનોવર, પેરિસ, નવી દિલ્હીઃ વડા પ્રધાનપદ સંભાળ્યા બાદ પ્રથમ વખત ત્રણ દેશો ફ્રાન્સ, જર્મની અને કેનેડાના પ્રવાસે નીકળેલા નરેન્દ્ર મોદીએ ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ...
ઇરાને મહાસત્તાઓ સાથે પરમાણુ કરાર ઉપર હસ્તાક્ષર કરવા માટે નવી શરત મૂકી છે.