કેનેડામાં 70 હજાર વિદ્યાર્થીઓ પર મંડરાતો ડિપોર્ટેશનનો ખતરો

કેનેડામાં ભણવા જતાં ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓ સામે ફેડરલ સરકાર દ્વારા ઈમિગ્રેશનની કડક નીતિ લાગુ થવાની વાતો વચ્ચે કેનેડામાં 70,000થી વધારે ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ ગ્રેજ્યુએટ્સે દેખાવો કર્યા હતા.

માલદીવને આડોડાઇ નડી, ભારતીય પ્રવાસી 45 ટકા ઘટ્યાઃ લક્ષદ્વીપમાં પ્રવાસીઓની સંખ્યા વધીને બમણી

છેલ્લા એક વર્ષથી લક્ષદ્વીપમાં પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ વર્ષે એપ્રિલથી જૂન સુધીમાં લક્ષદ્વીપમાં પ્રવાસીઓની સંખ્યા બમણાથી વધીને 22,990 થઈ ગઈ છે. ગયા વર્ષે આ જ સમયગાળામાં સંખ્યા 11,074 હતી. આ સિવાય વિમાનની અવરજવરમાં પણ 88 ટકાનો...

જાકાર્તાઃ ઇન્ડોનેશિયામાં નશીલા પદાર્થોના સેવન કે તેની હેરાફેરી પર આકરો પ્રતિબંધ છે. આવા કોઇ કેસમાં સપડાયા કે સજા-એ-મોત મળી જ સમજો. ગયા મંગળવારે વિશ્વભરમાંથી...

બૈજિંગઃ ચીનના લારુન્ગ ગાર વેલી ટાઉનમાં બૌદ્ધ ધર્મની સૌથી મોટી વિદ્યાપીઠ આવેલી છે, જ્યાં લગભગ ૪૦ હજાર બૌદ્ધ સાધુ અને સાધ્વીઓ રહે છે. અન્ય શહેરો અને ગામોથી...

નેપાળનો ‘કુતુબ મિનાર’ઃ પહેલાં અને અત્યારે, યુનેસ્કોની યાદીમાં સ્થાન ધરાવતું ભક્તાપુર, પર્વતારોહકોના બેઝકેમ્પમાં રાહત અને બચાવ કાર્ય, ભૂકંપની પ્રચંડ તીવ્રતા દર્શાવતી રોડ પરની તિરાડ, ચોમેર કાટમાળ વચ્ચે પણ ટકી રહેલી અડગ શ્રદ્ધા

કાઠમંડુ, નવી દિલ્હીઃ હિમાલયના ખોળે વસેલા નેપાળને આઠ દસકા બાદ ફરી એક વખત વિનાશક ભૂકંપે તહસનહસ કરી નાંખ્યું છે. વિશ્વના એકમાત્ર હિન્દુ રાષ્ટ્રની ઓળખ ધરાવતા...

એશિયન-આફ્રિકન કોન્ફરન્સમાં પાકિસ્તાને કાશ્મીર મુદ્દે જણાવ્યું હતું કે, કાશ્મીરના લોકોને પોતાના નિર્ણય મુજબ રહેવાનો અધિકાર નથી તે દુઃખદ અને અસ્વીકાર્ય બાબત છે.

વાનકુંવરઃ ભારત અને કેનેડા વચ્ચે ૪૨ વર્ષના લાંબા અરસા પછી સહકારના નવા યુગનો આરંભ થયો છે. કેનેડાના બે દિવસના પ્રવાસને ઐતિહાસિક ગણાવતા વડા પ્રધાન નરેન્દ્ર...

પેરિસઃ­ ત્રણ દેશોના વિદેશ પ્રવાસનો શુક્રવારથી સત્તાવાર પ્રારંભ કરતાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઘરઆંગણે કટ્ટરવાદી સંગઠનોની વધેલી સક્રિયતા મધ્યે જણાવ્યું...

હેનોવરઃ ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાના પ્રયાસને નક્કર સ્વરૂપ આપતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે જણાવ્યું હતું કે ભારતમાં ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ...



to the free, weekly Gujarat Samachar email newsletter