રચનાત્મક ટીકા નિર્માણ સર્જે છે જ્યારે પાયાવિહોણા આક્ષેપો નુકસાન કરે છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોડકાસ્ટ ઈન્ટરવ્યૂ દરમિયાન મીડિયા દ્વારા ટીકાઓ સંદર્ભે મત વ્યક્ત કરી જણાવ્યું હતું કે, ‘ટીકા એ તો લોકશાહીનો આત્મા છે.’ તેમણે સુમાહિતગાર, રચનાત્મક ટીકાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમના મતાનુસાર આવી ટીકા-આલોચના નીતિનિર્ણયને...

સંસ્થા સમાચાર (અંક 15 ફેબ્રુઆરી 2025)

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

કોવિડ ફ્રોડ ગેંગના 9 અપરાધીને કુલ 50 વર્ષની જેલ

કોવિડ-19 ફંડિંગમાં 2.4 મિલિયન પાઉન્ડની છેતરપીંડી આચરનારી બર્મિંગહામ કોવિડ ફ્રોડ ગેંગના 9 અપરાધીને બર્મિંગહામ ક્રાઉન કોર્ટે શુક્રવાર 6 ડિસેમ્બરે કુલ 50 વર્ષ જેટલી જેલની સજા ફરમાવી હતી.અપરાધીઓએ 2020માં કોવિડ મહામારી ફાટી નીકળ્યા પછી સરકાર દ્વારા...

ભાંગડા લેજન્ડ બલવિન્દર સાફ્રીના મોત સામેના સંઘર્ષનો આખરે અંત

સાફ્રી બોઈઝ ભાંગડા ગ્રૂપથી પ્રસિદ્ધિમાં આવેલા અને બ્રિટિશ એશિયન મ્યુઝિકના પ્રણેતા ગણાવાયેલા ભાંગડા લેજન્ડ બલવિન્દર સાફ્રીનું 63 વર્ષની વયે અવસાન થયું છે. મ્યુઝિક સ્ટાર બલવિન્દરને જુલાઈ મહિનાની શરૂઆતમાં વુલ્વરહેમ્પ્ટનની ન્યૂ ક્રોસ હોસ્પિટલમાંછી...

હનુમાન મંદિર - સારંગપુર ધામ લેસ્ટર દ્વારા ગણેશોત્સવની ઉજવણી

શ્રી હનુમાન મંદિર - સારંગપુર ધામ લેસ્ટર દ્વારા ત્રીજા વર્ષે ગણેશ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 7 સપ્ટેમ્બર ગણેશચતુર્થીના રોજ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી, અને 15મીએ વિધિપૂર્વક વિસર્જન કરાયું હતું. 

લેસ્ટરમાં 31 ઓક્ટોબરે દિવાળીની ઊજવણી કરાશે

ઘણા લાંબા સમયથી લેસ્ટરમાં દિવાળીની ઊજવણી ભારતની બહાર વિશ્વમાં સૌથી મોટી ઊજવણીઓમાં એક બની રહી છે. અત્યાર સુધી લેસ્ટરમાં લોકપ્રિય હિન્દુ તહેવાર બેલગ્રેવ રોડ પર બે ઈવેન્ટ્સ તરીકે- લાઈટ્સ સ્વિચ-ઓન ઈવેન્ટ અને દિવાળીના દિવસનો ઈવેન્ટ, એમ ઊજવાતો રહ્યો...

ગત સપ્તાહે ગ્લાસગોમાં હજારો દેખાવકારોએ માર્ગ અટકાવ્યા પછી પોલીસ દ્વારા મુક્ત કરાયેલા બે ગેરકાયદે ભારતીય માઈગ્રન્ટ શીખ- લાખવીર સિંહ અને સુમિત સહદેવીને હોમ...

ચોક્કસ પ્રકારના નોબેલ પારિતોષિકો, ઓસ્કાર અને બ્રિટિશ એવોર્ડ્ઝના વિદેશી વિજેતાઓ માટે ઈમિગ્રેશનની પ્રક્રિયાના અલગ નિયમો બનાવાયા છે. તેમને ફાસ્ટ ટ્રેક પ્રક્રિયા હેઠળ યુકેના વિઝા માટે પ્રાધાન્ય અપાવાની જાહેરાત હોમ ઓફિસે કરી છે. બ્રેક્ઝિટ પછીની ઈમિગ્રેશન...

હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે ગેરકાયદે ઈમિગ્રેશન અટકાવવા ‘ઉદ્દામવાદી યોજના’ જાહેર કરી છે. ઈમિગ્રેશન સિસ્ટમમાં ધરમૂળ ફેરફારો જ ખતરનાક ક્રિમિનલ્સ માટે દ્વાર...

 યુકે અને ભારતના વડા પ્રધાનોની વર્ચ્યુઅલ મીટિંગમાં ભારતે યુકેમાં ગેરકાયદે વસતા ભારતીય માઈગ્રન્ટ્સને પાછા લેવા કરાર કર્યા છે. ગેરકાયદે ભારતીય માઈગ્રન્ટ્સને દેશમાં પરત લેવાના બદલામાં દર વર્ષે ૩,૦૦૦ ભારતીય પ્રોફેશનલ્સને નોકરીની તક આપવા યુકેએ ખાતરી...

તાજા આંકડા અનુસાર દર સપ્તાહે ૩,૦૦૦ હોંગ કોંગવાસીઓ બ્રિટિશ નેશનલ ઓવરસીઝ (BNO) પાસપોર્ટધારકો માટે યુકેની નવી પંચવર્ષીય વિઝાનીતિનો લાભ મેળવવા અરજી કરી રહ્યા છે. જાન્યુઆરીથી અરજીઓ કરવાનું ખુલ્યા પછી અત્યાર સુધી હોંગ કોંગના ૩૫,૦૦૦થી વધુ BNO પાસપોર્ટધારી...

હોંગ કોંગના લાખો નાગરિકો નવી વિઝા યોજના હેઠળ યુકે સ્થળાંતર કરે તેવી શક્યતા છે ત્યારે આ લોકોને હાઉસિંગ, સ્કૂલ્સ અને નોકરીઓ મેળવવામાં મદદ કરાશે તેમ કોમ્યુનિટીઝ...

યુકે સરકારે ફ્રન્ટલાઈન ઓવરસીઝ હેલ્થ વર્કર્સને એક વર્ષના વિઝા નિઃશુલ્ક લંબાવી આપવા જાહેરાત કરી છે. વિઝા એક્સ્ટેન્શન ફી માફીના નિર્ણયનો ફાયદો ભારતીય ડોક્ટર્સ...

બ્રિટિશ ઈન્ડિયામાં ૧૯૨૯માં જન્મેલા ૯૧ વર્ષના દાદીમા શ્રીમતી વસંતા રાવને હોમ ઓફિસ સાથે ૧૪ વર્ષની કાનૂની લડતના અંતે યુકેમાં રહેવાની કાયમી પરવાનગી અપાઈ છે....

સીરિયામાં ISIS માં જોડાયેલા બે મહિલા અને એક પુરુષ ત્રણ બ્રિટિશ બાંગલાદેશી તેમની નાગરિકતા ગુમાવવા વિરુદ્ધ કરેલી અપીલમાં જીતી ગયા છે. હવે તેઓ બ્રિટિશ પાસપોર્ટ જાળવી શકશે. રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખી નવેમ્બર ૨૦૧૯માં બે મહિલાનું બ્રિટિશ નાગરિકત્વ...

હોમ ઓફિસે વર્ષ ૨૦૨૦ના છેલ્લા ત્રણ મહિનામાં ૩૨૨ વ્યક્તિને ચાર્ટર ફ્લાઈટ મારફત યુકેથી દેશનિકાલ કર્યા હતા જેની પાછળ વ્યક્તિદીઠ ૧૩,૩૫૪ પાઉન્ડનો ખર્ચ કર્યો હતો. આ ખર્ચ વર્ષ ૨૦૧૯ની સરખામણીએ ૧૦ ગણો હતો.



to the free, weekly Gujarat Samachar email newsletter