કોવિડ ફ્રોડ ગેંગના 9 અપરાધીને કુલ 50 વર્ષની જેલ

કોવિડ-19 ફંડિંગમાં 2.4 મિલિયન પાઉન્ડની છેતરપીંડી આચરનારી બર્મિંગહામ કોવિડ ફ્રોડ ગેંગના 9 અપરાધીને બર્મિંગહામ ક્રાઉન કોર્ટે શુક્રવાર 6 ડિસેમ્બરે કુલ 50 વર્ષ જેટલી જેલની સજા ફરમાવી હતી.અપરાધીઓએ 2020માં કોવિડ મહામારી ફાટી નીકળ્યા પછી સરકાર દ્વારા...

ભાંગડા લેજન્ડ બલવિન્દર સાફ્રીના મોત સામેના સંઘર્ષનો આખરે અંત

સાફ્રી બોઈઝ ભાંગડા ગ્રૂપથી પ્રસિદ્ધિમાં આવેલા અને બ્રિટિશ એશિયન મ્યુઝિકના પ્રણેતા ગણાવાયેલા ભાંગડા લેજન્ડ બલવિન્દર સાફ્રીનું 63 વર્ષની વયે અવસાન થયું છે. મ્યુઝિક સ્ટાર બલવિન્દરને જુલાઈ મહિનાની શરૂઆતમાં વુલ્વરહેમ્પ્ટનની ન્યૂ ક્રોસ હોસ્પિટલમાંછી...

ઈંગ્લેન્ડમાં પ્રાઈમરી શાળાઓમાંથી રંગભેદના કારણે બાળકોના બહિષ્કારનું પ્રમાણ એક દાયકામાં ૪૦ ટકાથી પણ વધ્યું છે, જેમાં નોર્થ વેસ્ટમાં ૨૦૦૬-૦૭ની સરખામણીએ રંગભેદી...

મહિલા દર્દી સાથે બળજબરીપૂર્વક છેડછાડના કથિત કિસ્સામાં ખોટી રીતે દોષિત ઠરાવાયા બાદ જેલવાસ ભોગવનારા બર્મિંગહામના ફેમિલી ડોક્ટર રાજેશકુમાર મહેતાએ પોલીસ અને...

બર્મિંગહામ નજીક હેન્ડ્સવર્થમાં બનેલી હીટ એન્ડ રનની ઘટનામાં ભારતીય મૂળના ૨૯ વર્ષીય રાજેશ ચાંદનું મૃત્યુ થયું હતું. ૩૧ ઓગસ્ટની વહેલી સવારે તે રસ્તો ક્રોસ...

 અયુમી નેચરલ્સ દ્વારા ૨૨ જૂન શનિવારે બર્મિંગહામની ર્ડેન હોટેલમાં પ્રાયોજિત કાર્યક્રમમાં બકિંગહામશાયરની ૧૫ વર્ષીય પેહર રામરખિયાનીને મિસ ટીન અર્થ યુકે એન્ડ...

બ્રિટનના સૌથી મોટા શહેરોમાંના એક બર્મિંગહામમાં ૨૦ માર્ચ, બુધવારની મોડી રાતથી ગુરુવારની સવાર સુધીના ગાળામાં પાંચ મસ્જિદો પર હિંસક હુમલા કરવામાં આવ્યા હતા. પોલીસના...

બનાવટી ઈમિગ્રેશન સલાહકાર તરીકે પાકિસ્તાની કોમ્યુનિટીના લોકોને શિકાર બનાવી તેમની પાસેથી હજારો પાઉન્ડ ખંખેરી લેનારા ૩૮ વર્ષીય સાફિર માજિદને બર્મિંગહામ ક્રાઉન કોર્ટ દ્વારા કુલ ૨૭ મહિનાની જેલ અને વિક્ટિમ સરચાર્જની સજા ફરમાવાઈ છે. માજિદને અડધી સજા...

યુકેના વિવિધ શહેરોમાં રહેતા ભારતીય પરિવારોના ઘર પર ત્રાટકીને સોનાના દાગીનાની ચોરી અને લુંટફાટના બનાવો વધી રહ્યા છે ત્યારે BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર...

બિઝનેસ અને આંતરરાષ્ટ્રીય વેપાર ક્ષેત્રે મહત્ત્વના યોગદાન બદલ ઇન્સ્ટીટ્યુટ અોફ ડાયરેક્ટર (IoD) વેસ્ટ મીડલેન્ડ્સના ચેરમેન ડો. જેસન વોહરાને પ્રિન્સ ઓફ વેલ્સ...

અહિંસક આંદોલન ચલાવી અંગ્રેજોની ૨૦૦ વર્ષની ગુલામીમાંથી ભારતને આઝાદી અપાવનાર ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નિર્વાણ દિન પ્રસંગે તેમને શ્રધ્ધાંજલિ અર્પણ...

ક્રિસમસથી લઇને આજ દિન સુધીમાં વેલિંગબરોમાં રહેતા અોછામાં અોછા સાત ગુજરાતી પરિવારોના ઘરો પર ત્રાટકીને ચોર લુંટારાઅોએ બેરહેમ થઇ મારઝુડ કરી ચોરી લુંટફાટ મચાવતા...



to the free, weekly Gujarat Samachar email newsletter