રચનાત્મક ટીકા નિર્માણ સર્જે છે જ્યારે પાયાવિહોણા આક્ષેપો નુકસાન કરે છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોડકાસ્ટ ઈન્ટરવ્યૂ દરમિયાન મીડિયા દ્વારા ટીકાઓ સંદર્ભે મત વ્યક્ત કરી જણાવ્યું હતું કે, ‘ટીકા એ તો લોકશાહીનો આત્મા છે.’ તેમણે સુમાહિતગાર, રચનાત્મક ટીકાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમના મતાનુસાર આવી ટીકા-આલોચના નીતિનિર્ણયને...

સંસ્થા સમાચાર (અંક 15 ફેબ્રુઆરી 2025)

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

કોવિડ ફ્રોડ ગેંગના 9 અપરાધીને કુલ 50 વર્ષની જેલ

કોવિડ-19 ફંડિંગમાં 2.4 મિલિયન પાઉન્ડની છેતરપીંડી આચરનારી બર્મિંગહામ કોવિડ ફ્રોડ ગેંગના 9 અપરાધીને બર્મિંગહામ ક્રાઉન કોર્ટે શુક્રવાર 6 ડિસેમ્બરે કુલ 50 વર્ષ જેટલી જેલની સજા ફરમાવી હતી.અપરાધીઓએ 2020માં કોવિડ મહામારી ફાટી નીકળ્યા પછી સરકાર દ્વારા...

ભાંગડા લેજન્ડ બલવિન્દર સાફ્રીના મોત સામેના સંઘર્ષનો આખરે અંત

સાફ્રી બોઈઝ ભાંગડા ગ્રૂપથી પ્રસિદ્ધિમાં આવેલા અને બ્રિટિશ એશિયન મ્યુઝિકના પ્રણેતા ગણાવાયેલા ભાંગડા લેજન્ડ બલવિન્દર સાફ્રીનું 63 વર્ષની વયે અવસાન થયું છે. મ્યુઝિક સ્ટાર બલવિન્દરને જુલાઈ મહિનાની શરૂઆતમાં વુલ્વરહેમ્પ્ટનની ન્યૂ ક્રોસ હોસ્પિટલમાંછી...

હનુમાન મંદિર - સારંગપુર ધામ લેસ્ટર દ્વારા ગણેશોત્સવની ઉજવણી

શ્રી હનુમાન મંદિર - સારંગપુર ધામ લેસ્ટર દ્વારા ત્રીજા વર્ષે ગણેશ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 7 સપ્ટેમ્બર ગણેશચતુર્થીના રોજ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી, અને 15મીએ વિધિપૂર્વક વિસર્જન કરાયું હતું. 

લેસ્ટરમાં 31 ઓક્ટોબરે દિવાળીની ઊજવણી કરાશે

ઘણા લાંબા સમયથી લેસ્ટરમાં દિવાળીની ઊજવણી ભારતની બહાર વિશ્વમાં સૌથી મોટી ઊજવણીઓમાં એક બની રહી છે. અત્યાર સુધી લેસ્ટરમાં લોકપ્રિય હિન્દુ તહેવાર બેલગ્રેવ રોડ પર બે ઈવેન્ટ્સ તરીકે- લાઈટ્સ સ્વિચ-ઓન ઈવેન્ટ અને દિવાળીના દિવસનો ઈવેન્ટ, એમ ઊજવાતો રહ્યો...

યુનાઈટેડ કિંગ્ડમમાં સ્ટુડન્ટ લોનના કૌભાંડમાં સૌથી ખરાબ નામ લંડનની યુનિવર્સિટીનું બહાર આવ્યું છે. સ્ટુડન્ટ્સ લોન કંપની (SLC)એ 2022ના વર્ષથી 6.2 મિલિયન પાઉન્ડના...

અપ્ટોન કોર્ટ ગ્રામર સ્કૂલના પ્રથમ મહેતાને એ-લેવલ રિઝલ્ટ્સમાં A*, A, A મેળવવા બદલ અભિનંદન પાઠવીએ છીએ. પ્રથમ મહેતાએ કેમિસ્ટ્રી, બાયોલોજી અને મેથ્સના વિષયોમાં...

યુકેમાં વિદ્યાર્થીઓ સંસ્કૃત સાથે GCSE પાસ કરવાની પરીક્ષા આપી રહ્યા છે તે ખરેખર સારા સમાચાર છે. અવંતિ હાઉસ સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓએ ગૌરવ સાથે સંસ્કૃત IGCSE પરિણામો...

યુકેની ટીસ્સાઈડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા નાઈજિરિયાના 60 વિદ્યાર્થીઓને સમયસર ટ્યુશન ફી નહિ ચૂકવવાના કારણોસર યુકે છોડવા આદેશ કરાયાના પગલે વિવાદ સર્જાયો...

ભારત સરકારના વિદેશ મંત્રાલયે કોઈ પણ વિદેશમાં વસતા ભારતીય મૂળની વ્યક્તિઓ  (PIOs)/  ઓવરસીઝ સિટિઝન્સ ઓફ ઈન્ડિયા (OCIs) અને બિનનિવાસી ભારતીયો (NRIs)ના બાળકો, જેઓ ભારતીય યુનિવર્સિટીઓ/શૈક્ષણિક સંસ્થાઓમાં અંડરગ્રેજ્યુએટ (મેડિકલ કોર્સ સિવાય) કોર્સીસનો...

બિઝનેસ એજ્યુકેશનમાં વિશ્વપ્રણેતા S P Jain ગ્રૂપ દ્વારા લંડનના ફાઈનાન્સિયલ, બિઝનેસ અને ટેક ડિસ્ટ્રિક્ટ કેનારી વ્હાર્ફમાં અત્યાધુનિક S P Jain લંડન સ્કૂલ...

યુકે દેશમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (આઇઆઇટી)ના કેમ્પસ શરૂ કરવા તૈયાર છે અને સંભાવનાઓની ચકાસણી માટે યુકેની યુનિવર્સિટીઓ ભારતની આઇઆઇટી સંસ્થાઓ સાથે વાટાઘાટો પણ કરી રહી છે. તેવી જ રીતે યુકેની સંખ્યાબંધ યુનિવર્સિટી ભારતમાં શાખાઓ ખોલવામાં...

વડાપ્રધાન રિશી સુનાક એ-લેવલના અભ્યાસક્રમોમાં સુધારાની યોજના તૈયાર કરી રહ્યા છે જે અંતર્ગત વિદ્યાર્થીને 16 વર્ષની વય બાદ વધુ વિષયનો અભ્યાસ કરવો પડશે. 10 ડાઉનિંગ...

છેલ્લા પાંચ વર્ષમાં પહેલીવાર યુકેમાં યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવામાં સફળ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. યુનિવર્સિટીમાં પ્રવેશ માટેની અરજીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. બહુ ઓછા વિદ્યાર્થીઓને તેમની પહેલી પસંદગીની યુનિવર્સિટીમાં...

યુનિવર્સિટીઓમાં બળાત્કારના પ્રમાણમાં ભયજનક વધારો થઇ રહ્યો છે. મોટાભાગના બળાત્કાર ફ્રેન્ડશિપ ગ્રુપમાં થાય છે. એકસમાન અભ્યાસક્રમમાં સાથે ભણતા વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓમાં આ દુષણ વકરી રહ્યું છે. યુનિવર્સિટીઓ આ મુશ્કેલ સમસ્યાના નિવારણ માટે સજ્જ...



to the free, weekly Gujarat Samachar email newsletter