
રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટ પર પ્રતિબંધ બાદ દેશભરમાં પ્રવર્તી રહેલી સ્થિતિ અંગે સુપ્રીમ કોર્ટે સપ્તાહમાં બીજી વખત ભારત સરકારની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી...
પંજાબ નેશનલ બેન્ક સાથે રૂ. 13,850 કરોડનું જંગી લોન કૌભાંડ આચરનારા મુખ્ય સૂત્રધારો પૈકીના એક મેહુલ ચોક્સીની બેલ્જિયમના સત્તાધિશોએ ધરપકડ કરી છે. ભાગેડૂ મેહુલ ચોકસી તેની પત્ની પ્રીતિ સાથે બેલ્જિયમમાં રહેતો હોવાની જાણ ભારત સરકારને ગયા મહિને થઇ હતી....
મુંબઇ પર 26/11ના આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ તહવ્વુર રાણાનું લાંબા કાનૂની જંગ બાદ અમેરિકાથી ભારત પ્રત્યર્પણ થયાના ગણતરીના કલાકોમાં ભારતની તપાસનીશ એજન્સીઓએ વધુ એક મહત્ત્વની સફળતા મેળવી છે. ભારતીય તપાસનીશ એજન્સીઓની રજૂઆતના પગલે બેલ્જિયમ સરકારે...
રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટ પર પ્રતિબંધ બાદ દેશભરમાં પ્રવર્તી રહેલી સ્થિતિ અંગે સુપ્રીમ કોર્ટે સપ્તાહમાં બીજી વખત ભારત સરકારની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી...
જાપાને અપવાદરૂપ ઘટનાક્રમમાં ભારત સાથે ઐતિહાસિક પરમાણુ નાગરિક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આમ ભારત હવે જાપાન પાસેથી અણુ ઊર્જા પ્લાન્ટ માટે અણુ બળતણ, અણુ...
અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીમાં ૭૦ વર્ષીય રિપબ્લિકન ઉમેદવાર એવા નવોદિત ડોનાલ્ડ ટ્રમ્પે ડેમોક્રેટિક પ્રતિસ્પર્ધી હિલેરી ક્લિન્ટનને હરાવીને ઐતિહાસિક વિજય...
નવી દિલ્હી, લંડનઃ થેરેસા મે બ્રિટનના વડા પ્રધાન બન્યાં પછી યુરોપ બહાર પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત માટે રવિવારે રાત્રે ભારત આવી પહોંચ્યા હતા. તેમણે સોમવાર,...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાની પ્રેરણાદાયી ‘મન કી બાત’ દ્વારા કરોડો ભારતીયો સાથે પોતાના વિચારો અને આઈડિયાની ભાગીદારી કરવા માટે જાણીતા છે. જોકે, ગાઢ સંબંધો...
ભારત સરકારે દેશના અર્થતંત્ર પર ભ્રષ્ટાચાર, કાળા નાણા અને બનાવટી ચલણી નોટોની નકારાત્મક અસરો નાબૂદ કરવા ૮ નવેમ્બરની મધરાતથી તત્કાળ અમલી બને તે રીતે રૂપિયા...
ઇરાકના શહેર મોસૂલમાંથી ઇસ્લામિક સ્ટેટ (આઇએસ)ના આતંકવાદીઓને ખદેડી કાઢવા ખરાખરીનો જંગ જામ્યો છે. ઇરાકી સુરક્ષા દળોની ભીંસ વધતા આઇએસનો વડો બગદાદી ઊભી પૂંછડીએ...
યુએસમાં આઠમી નવેમ્બરે રાષ્ટ્રપતિપદની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે યુએસ રાજકારણમાં અવનવા વળાંક આવી રહ્યા છે અને રાજકીય વાતાવરણ ગરમી પકડી રહ્યું છે. ચૂંટણીના...
ભારતીય અને ગુજરાતી મૂળના લોર્ડ જિતેશ ગઢિયાએ હાઉસ ઓફ લોર્ડ્સમાં ગ્લોબલ ફ્રી ટ્રેડ વિષય પરની ચર્ચામાં ૨૭ ઓક્ટોબરે પોતાનું પ્રથમ પ્રવચન આપ્યું હતું. તેમણે...
વડા પ્રધાન બન્યા પછી પહેલી વખત સયાજીનગરીના મહેમાન બનેલા નરેન્દ્ર મોદીએ ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમજ દિવ્યાંગોને સાધન સહાય અર્પણ...