મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ

પંજાબ નેશનલ બેન્ક સાથે રૂ. 13,850 કરોડનું જંગી લોન કૌભાંડ આચરનારા મુખ્ય સૂત્રધારો પૈકીના એક મેહુલ ચોક્સીની બેલ્જિયમના સત્તાધિશોએ ધરપકડ કરી છે. ભાગેડૂ મેહુલ ચોકસી તેની પત્ની પ્રીતિ સાથે બેલ્જિયમમાં રહેતો હોવાની જાણ ભારત સરકારને ગયા મહિને થઇ હતી....

તહવ્વુર રાણા ભારત પહોંચ્યો, હવે મેહુલ ચોકસીનો વારો...

મુંબઇ પર 26/11ના આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ તહવ્વુર રાણાનું લાંબા કાનૂની જંગ બાદ અમેરિકાથી ભારત પ્રત્યર્પણ થયાના ગણતરીના કલાકોમાં ભારતની તપાસનીશ એજન્સીઓએ વધુ એક મહત્ત્વની સફળતા મેળવી છે. ભારતીય તપાસનીશ એજન્સીઓની રજૂઆતના પગલે બેલ્જિયમ સરકારે...

ચીનમાં યોજાયેલી જી-૨૦ સમિટમાં પાકિસ્તાનને ઉઘાડું પાડ્યા બાદ હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘આસિયાન’ બેઠકમાં પાકિસ્તાનને નિશાન બનાવીને આતંકવાદને પ્રોત્સાહન...

 તામિલનાડુ અને કર્ણાટક વચ્ચે કાવેરી નદીના પાણી માટે શરૂ થયેલો વિવાદ હિંસક બની ગયો છે. આ પહેલાં કર્ણાટકને ૧૫ હજાર ક્યુસેક પાણી રોજ છોડવાનો આદેશ અપાયો હતો....

ભારતીય મૂળના અમેરિકન રોકી પટેલ એક લોયરમાંથી સિગાર નિર્માતા બન્યા છે. આપણે ઘણી વખત મૂવી અને અન્ય મીડિયામાં લોયર્સને બે હોઠ વચ્ચે ચિરુટ દબાવીને બેઠેલા અને...

કન્ઝર્વેટિવ સાંસદ તરીકે ૧૫ વર્ષ વિતાવ્યા પછી ડેવિડ કેમરને રાજીનામું આપીને ઘણાને આશ્ચર્યચક્તિ કરી દીધા છે. તેમણે કહ્યું હતું કે, કન્ઝર્વેટિવ બેકબેન્ચિસ...

થેમ્સ નદીના કિનારે આવેલી યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટ ધ પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટર તેના તૂટી રહેલાં સ્ટોનવર્ક, છતોનાં ગળતર તેમજ આગ સામે અપૂરતા રક્ષણના કારણે...

ચીનમાં યોજાયેલી જી-૨૦ સમિટમાં પાકિસ્તાનને ઉઘાડું પાડ્યા બાદ હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વખત આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનને નિશાન બનાવતા આતંકવાદને...

ભારતના ટોચના કોર્પોરેટ હાઉસ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે લાંબા ઈંતઝાર બાદ તેની બહુચર્ચિત જિઓ ટેલિકોમ સર્વિસના કોમર્શિયલ લોન્ચિંગની જાહેરાત કરી છે તે સાથે જ ભારતમાં...

૧૬મા વાર્ષિક એશિયન એચિવર્સ એવોર્ડ્ઝ માટે નોમિનેશન્સની જાહેરાત કરી દેવાઈ છે. નોમિનેટ કરાયેલા વ્યક્તિત્વોમાં સ્ટેન્ડ અપ કોમેડિયન રોમેશ રંગનાથન, નેશનલ કરાટે...

ભારત સરકારે સરોગસી બિલને બહાલી આપીને દેશમાં વ્યાપારી ધોરણે કૂખ ભાડે આપવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. સરોગેટ માતાના અધિકારોને રક્ષણ આપતું તેમજ સરોગસીથી જન્મેલાં...

સ્વામીનારાયણ સંપ્રદાયના આધ્યાત્મિક ગુરુ પ્રમુખસ્વામી પોતાના જીવન અને કવનથી સમગ્ર વિશ્વમાં કલ્યાણકારી કાર્યોની આભા પ્રસરાવી શનિવાર, ૧૩ ઓગસ્ટે અક્ષરનિવાસી...



to the free, weekly Gujarat Samachar email newsletter