
ભાજપે અને તેના સહયોગી પક્ષોએ ત્રિપુરા અને નાગાલેન્ડમાં સત્તા જાળવી રાખી છે તો મેઘાલયમાં તેણે એનપીપીના કોનરાડ સંગમાના નેતૃત્વમાં રચાયેલી યુતિ સરકારમાં ભાગીદારી...
પંજાબ નેશનલ બેન્ક સાથે રૂ. 13,850 કરોડનું જંગી લોન કૌભાંડ આચરનારા મુખ્ય સૂત્રધારો પૈકીના એક મેહુલ ચોક્સીની બેલ્જિયમના સત્તાધિશોએ ધરપકડ કરી છે. ભાગેડૂ મેહુલ ચોકસી તેની પત્ની પ્રીતિ સાથે બેલ્જિયમમાં રહેતો હોવાની જાણ ભારત સરકારને ગયા મહિને થઇ હતી....
મુંબઇ પર 26/11ના આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ તહવ્વુર રાણાનું લાંબા કાનૂની જંગ બાદ અમેરિકાથી ભારત પ્રત્યર્પણ થયાના ગણતરીના કલાકોમાં ભારતની તપાસનીશ એજન્સીઓએ વધુ એક મહત્ત્વની સફળતા મેળવી છે. ભારતીય તપાસનીશ એજન્સીઓની રજૂઆતના પગલે બેલ્જિયમ સરકારે...
ભાજપે અને તેના સહયોગી પક્ષોએ ત્રિપુરા અને નાગાલેન્ડમાં સત્તા જાળવી રાખી છે તો મેઘાલયમાં તેણે એનપીપીના કોનરાડ સંગમાના નેતૃત્વમાં રચાયેલી યુતિ સરકારમાં ભાગીદારી...
‘ગુજરાતમાં હવે ગુજરાતી બન્યું ફરજિયાત’ હેડિંગ વાંચીને આશ્ચર્ય થયુંને?! પરંતુ આ હકીકત છે. રાજ્યની શાળાઓમાં માતૃભાષા ગુજરાતી શીખવવાના મુદ્દે એટલી હદે ઉપેક્ષા...
પૂર્વોત્તર ભારતના ત્રણ રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં સોમવારે વિધાનસભા ચૂંટણીનું આખરી તબક્કાનું મતદાન પૂર્ણ થતાં જ એક્ઝિટ પોલના તારણ રજૂ થયા...
‘હીરા તો સદાકાળ છે તો નીતિમૂલ્યો પણ સદાકાળ છે’ઃ મળીએ અગ્રણી ભારતીય ઉદ્યોગપતિ અને પરગજુ શ્રી ગોવિંદભાઈ ધોળકીઆનેગુજરાત સમાચારની સુવર્ણ જયંતી ઉજવણીના ભાગરૂપે...
છેલ્લા ઘણા સમયથી ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુકે અને અમેરિકામાં હિન્દુ મંદિરો પર ખાલિસ્તાનીવાદીઓના હુમલાના સમાચારો આવી રહ્યાં છે. 2023ના પ્રારંભથી જ કેનેડામાં...
ગુજરાત સમાચાર દ્વારા તેની 50મી વર્ષગાંઠ નિમિત્તે સોમવાર, 6 ફેબ્રુઆરીએ હાઉસ ઓફ લોર્ડ્સમાં ગ્લોરિયસ ગોલ્ડન જ્યુબિલી એવોર્ડ્સનું આયોજન કરાયું હતું. એડિટર-ઈન-ચીફ...
જમ્મુ-કાશ્મીરના પેટાળમાંથી લિથિયમનો 6 મિલિયન ટનનો વિશાળ ભંડાર મળ્યો છે. કાશ્મીરના રેયાસી જિલ્લાના સલાલ-હાઇમાના વિસ્તારમાંથી આ જથ્થો મળ્યો છે. આ શોધથી ઇલેક્ટ્રિક...
શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા યુગાન્ડામાં 19થી 22 માર્ચ દરમિયાન કમ્પાલાના મુન્યોન્યો ખાતેના પ્રસિદ્ધ સ્પેકે રિસોર્ડ એન્ડ કોન્ફરન્સ સેન્ટરમાં લોહાણા ઈન્ટરનેશનલ...
ફેબ્રુઆરી મહિનો અડધો વીતવા આવ્યો છે ત્યારે ઘણા પરિવારો શિયાળાના સૂર્યનો તાપ મેળવી લેવા છેલ્લી ઘડીની ફ્લાઈટ્સ પકડવા દોડાદોડ કરશે. કેટલાક તો ભારતમાં તીવ્ર...
નાણાપ્રધાન નિર્મલા સીતારામને આઝાદીના અમૃતકાળનું પહેલું બજેટ પહેલી ફેબ્રુઆરીએ રજૂ કર્યું હતું, જેમાં ભારતના ઝડપી આર્થિક વિકાસ માટે ‘સપ્તઋષિ મંત્ર’ અપનાવવા...