
તુર્કી અને સીરિયામાં સોમવારે પ્રચંડ ભૂકંપે ભારે વિનાશ વેર્યો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.8 નોંધાઇ હતી. મંગળવાર સુધીમાં આ ક્ષેત્રમાં આફ્ટરશોકના...
પંજાબ નેશનલ બેન્ક સાથે રૂ. 13,850 કરોડનું જંગી લોન કૌભાંડ આચરનારા મુખ્ય સૂત્રધારો પૈકીના એક મેહુલ ચોક્સીની બેલ્જિયમના સત્તાધિશોએ ધરપકડ કરી છે. ભાગેડૂ મેહુલ ચોકસી તેની પત્ની પ્રીતિ સાથે બેલ્જિયમમાં રહેતો હોવાની જાણ ભારત સરકારને ગયા મહિને થઇ હતી....
મુંબઇ પર 26/11ના આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ તહવ્વુર રાણાનું લાંબા કાનૂની જંગ બાદ અમેરિકાથી ભારત પ્રત્યર્પણ થયાના ગણતરીના કલાકોમાં ભારતની તપાસનીશ એજન્સીઓએ વધુ એક મહત્ત્વની સફળતા મેળવી છે. ભારતીય તપાસનીશ એજન્સીઓની રજૂઆતના પગલે બેલ્જિયમ સરકારે...
તુર્કી અને સીરિયામાં સોમવારે પ્રચંડ ભૂકંપે ભારે વિનાશ વેર્યો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.8 નોંધાઇ હતી. મંગળવાર સુધીમાં આ ક્ષેત્રમાં આફ્ટરશોકના...
દેશની રાજધાની દિલ્હીમાં નવા સંસદ ભવનનું નિર્માણકાર્ય તેના અંતિમ તબક્કામાં છે. નવા સંસદ ભવનમાં ફિનિશિંગનું કામ ચાલી રહ્યું છે. આ મહિનાના અંત સુધીમાં કામ...
પાકિસ્તાનમાં લોટની અછતને પગલે લોકો ભૂખ્યા રહેવા મજબુર છે, એવામાં પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીર (પીઓકે) અને ગિલગિટ-બાલ્ટિસ્તાન (જી-બી)ના નાગરિકો સાથે પાકિસ્તાન...
યુકેમાં જાહેર આરોગ્ય માટેની સૌથી આવશ્યક સેવા એવી નેશનલ હેલ્થ સર્વિસ ધરાશાયી થવાના આરે પહોંચી ગઇ છે. સ્થાપનાના 75 વર્ષ બાદ એનએચએસ ઇતિહાસની સૌથી બદતર કટોકટીનો...
કાઠમંડુઃ નેપાળના પોખરામાં રવિવારે સવારે બનેલી વિમાન દુર્ઘટનાએ લોકોને હચમચાવી નાંખ્યા છે. કાઠમંડુથી રવાના થયેલું યેતિ એરલાઇન્સનું વિમાન 9N-AN ATR-72 પોખરાના...
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના શાનદાર સમાપન સમારોહના ભાગરૂપે રવિવારે ‘પ્રમુખસ્વામી મહારાજ – કેમ રે ભુલાય!’નું રવિવારે આયોજન કરાયું હતું. સંતો અને...
ભારતીયોએ પોતાની સખત મહેનત, બુદ્ધિકૌશલ્ય અને શાશ્વત મૂલ્યો પ્રતિ સમર્પણ થકી વિશ્વમાં અનોખું સ્થાન હાંસલ કર્યું છે. વર્ષો દરમિયાન ભારતીય કોમ્યુનિટીનો આદર...
સમેત શિખરજી મુદ્દે જૈન સમુદાયના ભારે વિરોધ પ્રદર્શન બાદ સરકારે જાહેરનામું બહાર પાડી સમેત શિખરજીને પર્યટન સ્થળ તરીકે જાહેર કરવાનું રદ કર્યું છે. આ મુદ્દે...
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ 10 જાન્યુઆરી 2023ના રોજ મધ્ય પ્રદેશના ઈન્દોર ખાતે 17મા પ્રવાસી ભારતીય સમ્માન દિવસના અધિવેશનના સમાપન સત્રમાં...
જૈન સમુદાયના દેશભરમાં પ્રચંડ વિરોધને પગલે ભારત સરકારે આખરે ધર્મસ્થળ સમેત શિખરજીને પર્યટન સ્થળ જાહેર કરવાનો નિર્ણય રદ કર્યો છે. હવે ત્યાં ઈકો ટૂરિઝમ પર...