માતાના અમૂલ્ય પ્રેમને નાણાકીય મૂલ્યથી માપી શકાય નહિ

મધર્સ ડે હંમેશાં રવિવારે આવે છે અને તેના માટેનું કારણ ચંદ્રિય કેલેન્ડર હોય છે. મધર્સ ડે ઈસ્ટરના નિશ્ચિત ત્રણ સપ્તાહ પહેલા લેન્ટમાં ચોથા રવિવારે અને સામાન્યપણે માર્ચના અંત અથવા એપ્રિલ મહિનાના આરંભમાં આવે છે. યુકે અને આયર્લેન્ડમાં મધરિંગ સન્ડે...

માન.શ્રી નરેન્દ્રભાઇના 2003ના એ પ્રસંગનો હું પણ સાક્ષી છું...

માન તંત્રીશ્રી સીબીભાઇ, વીતેલા સપ્તાહે ભારતના લોકલાડીલા અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો અમેરિકાના પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેનને આપેલો ત્રણ કલાકનો ઇન્ટરવ્યુ નિહાળ્યો. મુલાકાત જ એવી હતી કે દુનિયાભરના સોશિયલ મીડિયામાં ફરતી ના થાય તો જ...

'ગુજરાત સમાચાર'નો દીપોત્સવી વિશેષાંક તા. ૬ નવેમ્બર ૨૦૧૫ને શુક્રવારે મને પોષ્ટમાં મળી ગયો. 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' હરહંમેશ ધનતેરસના શુભ દિવસ પહેલા સર્વે લવાજમી વાચકોને દિવાળી અંક પહોંચાડી દે છે. હમણાં મે જાણ્યું કે બીજા ગુજરાતી છાપાનો...

અમદાવાદ – લંડન વચ્ચેની ડાયરેક્ટ ફ્લાઇટ માટે આપ સૌએ કરેલી મહેનત સફળ થઈ તે માટે અમારા સર્વેનાં ખુબ ખુબ અભિનંદન અને હમેશા આવા કામ કરીને સફળતા મેળવો તેવી અમારી અભિલાષા.

નવેમ્બર માસમાં હું ભારત યાત્રાએ જઇ રહ્યો છું અેને મારી રજાઅોના સમય દરમિયાન મારું ગુજરાતસમાચાર અનેએસિયન વોઇસ' દર્શાવેલી તારીખો માટે બંધ કરવા નમ્ર વિનંતી છે. અમારા જેવા વાચક મિત્રો ભારત યાત્રાએ જાય ત્યારે તમે ગુજરાત સમાચાર - એશિયન વોઇસ' બંધ કરવાની...

'ગુજરાત સમાચાર'ના મેનેજિંગ એડિટર શ્રીમતી કોકિલાબહેન પટેલે તા. ૧૦ ઓક્ટોબર, ૨૦૧૫ના અંકમાં આજે ગવાતા ગરબા - નવરાત્રિના પર્વ વિશે ખૂબ સચોટ રીતે અંગૂલિનિર્દેશ કર્યો. સાચી વાત એ છે કે ખાસ કરીને નવરાત્રિના પવિત્ર પર્વના દિવસોમાં ગવાતાં ગરબા પશ્ચિમી...

ડાયરેક્ટ ફ્લાઇટના આપણા ૧૪ વર્ષ લાંબા સંઘર્ષ પછી એર ઇંડિયા દ્વારા નવેમ્બરના અંત સુધીમાં લંડન-અમદાવાદને જોડતી ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થશે તેવા આધારભૂત સમાચાર વાંચીને ઘણો જ આનદ થયો. લોકલાડીલા વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી યુકેની મુલાકાત વખતે આ ભેટ...

'તમારી વાત' વિભાગમાં ઘણીવાર વાચક મિત્રોનાં વિચારો એટલા ઉમદા હોય છે કે તે વિષય ઉપર લખવાની અને ચર્ચા-વિચારણા કરવાની પ્રેરણા મળી રહે છે. ‘દેખ તમાશા લકડી કા’ના શીર્ષક નીચે લેસ્ટરથી શ્રી મુકુંદ આર. સામાણીએ પ્લાસ્ટીકનો ઉપયોગ અને પ્રદૂષણ સાથે લાકડાનું...

* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૧૧-૧૦-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન માંધાતા હોલ, ૨૦એ રોઝમીડ એવન્યુ, અોફ સેસીલ એવન્યુ, વેમ્બલી HA9 7EE ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો...

પોસ્ટેજના દર, પ્રિન્ટીંગ અને અન્ય ખર્ચાઅોમાં થયેલા વધારાને કારણે તા. ૧ અોક્ટોબર ૨૦૧૫થી લવાજમના દરોમાં વધારો કરવાના સમાચાર વાંચ્યા. યુકેના લવાજમના દરોમાં વર્ષે માત્ર ૫૦ પેન્સનો અને બે વર્ષે માત્ર £૧નો એટલે કે યુકેના ગ્રાહકોના લવાજમના દરમાં માત્ર...

૧૨-૯-૧૫ના ‘ગુજરાત સમાચાર’માં ચક્ષુદાન વિશેનો લેખ વાંચ્યો. ખૂબ જ સરસ લેખ છે. ‘ગુજરાત સમાચાર’ના મારા વાંચકોને બે હાથ જોડી વિનંતી કરુ છું કે 'તમારાથી બને તો જરૂર ચક્ષુદાન કરજો'. કારણ કે મને મારા કુટુંબમાં અનુભવ થયો છે કે જેને આંખે દેખાતું ન હોય...

આપણાં 'ગુજરાત સમાચાર'ના તા. ૧૯મી સપ્ટેમ્બરના અંકના પ્રથમ પાને મુંબઈ ખાતે ૨૦૦૬માં ટ્રેઈનમાં થયેલા ત્રાસવાદી હુમલાના ચુકાદાના સમાચાર વાંચીને દુ:ખ થયું. અમેરિકાના ટ્વીન ટાવર પર થયેલા ત્રાસવાદી હુમલા પછી ભારત અને વિશ્વમાં આતંકવાદી હુમલાઓ વધ્યા છે. ૨૦૦૬માં...



to the free, weekly Gujarat Samachar email newsletter