મુક્તજીવન સ્વામીબાપાનો 45મો અંતર્ધ્યાન દિવસ ઉજવાયો

સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ - મણિનગર અમદાવાદ ખાતે  મુક્તજીવન સ્વામીબાપાના 45મા અંતર્ધ્યાન દિનની ઉજવણી કરાઇ હતી. 

ઉમિયા ધામમાં બે વર્ષમાં 10 લાખને નિઃશુલ્ક ભોજનપ્રસાદ

અમદાવાદ શહેરના જાસપુર ખાતે નિર્માણાધીન વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયા મંદિરમાં છેલ્લાં અઢી વર્ષથી દેશ-વિદેશથી દર્શને આવતા ભક્તો માટે નિઃશુલ્ક ભોજન પ્રસાદ માટે ઉમાપ્રસાદમ્ સદાવ્રત ચાલી રહ્યું છે.

* શ્રી આણદાબાવા સેવા સંસ્થા, જામનગર દ્વારા તા. ૬-૧-૧૫થી તા. ૧૩-૧-૧૫ દરમિયાન ધોરીવાવ ફાર્મ, જામનગર ખાતે 'અષ્ટોત્તરશત ૧૦૮ શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ જ્ઞાન યજ્ઞ'નું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: 0091 288 2540155.

સેક્સ કૌભાંડના કેન્દ્રમાં રહેલી Ukip ઉમેદવાર નટાશા બોલ્ટેરે કદી યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હોવાના દાવાને ઓક્સફર્ડ યુનિવર્સિટીએ ફગાવી દીધો છે. 

સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી યુકે (SPMS) દ્વારા તા. ૧૪મી ડિસેમ્બર, ૨૦૧૪ના રોજ કડવા પાટીદાર સેન્ટર, હેરો ખાતે સરદાર પટેલ નિર્વાણ દિનનું શાનદાર આયોજન કરાયું...

* શ્રી નવયુગ જૈન પ્રગતિ મંડળ દ્વારા નવયુગ સેન્ટર ખાતે તા. ૨૧-૧૨-૧૪ રવિવારે બપોરે ૩થી ૬ દરમિયાન શ્રીમતી આશાબેન અને શ્રી બિપીનભાઇ પરિવાર તરફથી 'સંતસંઘ'નું આયોજન કરવામાં આવ્યું છે. અલ્પાહાર મળશે. સંપર્ક: બિપીનભાઇ 020 8908 9024.

* ક્રિસમસ પર્વની ઉજવણી કરવા તેમજ આપની પાર્ટી, સાંજી, મહેંદી નાઇટ અને રીસેપ્શન સહિતના વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવા વેમ્બલી સ્ટેડીયમની સામે જ આવેલ મેટ્રોપોલીસ કોકટેઇલ લોંજ અને બારની મુલાકાત લો. દર રવિવારે 'દેશી બ્રંચ' અંતર્ગત ઢોંસા, ઇડલી, ઉપમા,...

આપણી બહેન દિકરીઅોને લલચાવીને કહેવાતા પ્રેમમાં પાડીને તેમનું જાતીય શોષણ કરતા કેટલાક તત્વો સામે જાગૃતી કેળવવા સ્લાઉ હિન્દુ મંદિર, કીલ ડ્રાઇવ, સ્લાઉ SL1 2XU ખાતે આગામી રવિવાર તા. ૨૧-૧૨-૧૪ના રોજ સાંજના ૫-૩૦થી રાતના ૮ દરમિયાન ખૂબજ અગત્યના જનજાગૃતી...

સમન્વય પરિવાર, લેસ્ટર દ્વારા તા. ૧૯-૨૦ સપ્ટેમ્બરના રોજ લેસ્ટર ખાતે પૂ. સ્વામી સત્યમિત્રાનંદ ગીરીજીના ૮૩મા જન્મ દિનની શાનદાર ઉજવણી પ્રસંગે બે દિવસના વિસ્તૃત...

* સરસ્વતી ભવન દ્વારા સમગ્ર યુકેમાં કોઇ પણ સ્થળે ક્રિસમસ અને ન્યુ યર કે પછી અન્ય તમામ પ્રસંગો માટે આપના ઘરે આવી ગાર્ડનમાં ફ્રેશ ઢોંસા બનાવી આપવામાં આવશે. ક્રિસમસ પાર્ટીનું બુકિંગ ચાલુ છે. સંપર્ક: 07748 63 62 64 જુઅો જાહેરાત પાન નં. ૧૮.

શ્રી વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ બેરિસ્ટરની પદવી પ્રાપ્ત કરીને ગુજરાતમાં આવ્યા. ભદ્રમાં મકાન રાખીને રહેણાંક કર્યું. વકીલ તરીકેની શરૂઆત કરી. તેમના રહેણાંક સામે...



to the free, weekly Gujarat Samachar email newsletter