
ભારત તેની સદીઓ પુરાણી પરંપરાઓ, ઘરઆંગણે વિકસેલું હસ્તકૌશલ્ય અને કળા માટે ભારે ગૌરવ ધરાવે છે. ભારતીય નારી સદીઓથી જે વસ્ત્ર પહેરવાનું પસંદ કરે છે તે સાડીમાં...
પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરને 2024-25માં 133 કરોડ રૂપિયાની આવક થઈ છે. જે ગયા વર્ષની આવક કરતાં 16 ટકા વધુ છે. મંદિર ટ્રસ્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે ભક્તો તરફથી મળતું દાન અને પ્રસાદ આવકનો સૌથી મોટો સ્રોત છે.
સાળંગપુરધામમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રીહનુમાન જયંતી મહોત્સવ ભવ્ય ઉજવણી થઈ હતી. શનિવારે સવારે મંગળા આરતી સમયે લાખો ભક્તો મંદિર પરિસરમાં ઉમટ્યા હતા. ભવ્ય આતશબાજી બાદ શણગાર આરતી યોજાઈ હતી જેમાં લાખો ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો....
ભારત તેની સદીઓ પુરાણી પરંપરાઓ, ઘરઆંગણે વિકસેલું હસ્તકૌશલ્ય અને કળા માટે ભારે ગૌરવ ધરાવે છે. ભારતીય નારી સદીઓથી જે વસ્ત્ર પહેરવાનું પસંદ કરે છે તે સાડીમાં...
યુકેના કોમ્યુનિટી ઓર્ગેનાઈઝેશન હેરિટેજ બેંગાલ ગ્લોબલ (HBG) દ્વારા સાઉથ એશિયન હેરિટેજ મન્થના ભાગરૂપે 5 ઓગસ્ટની બપોરે કેનસાલ ગ્રીન સેમિટેરી ખાતે દફનાવાયેલા...
ભાદરણ બંધુ સમાજ દ્વારા 13 ઓગસ્ટના રોજ (સવારે 10.00થી રાત્રે 8.00) એન્યુઅલ જનરલ મિટિંગ (એજીએમ) અને પિકનિક ડેનું આયોજન કરાયું છે.
SGVP-છારોડીના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજીએ સંતમંડળ તથા ભક્તજનોની સાથે લેહ-લદ્દાખની યાત્રા દરમિયાન કારગીલ વિજય દિવસની પૂર્વસંધ્યા ઈન્ડો-તિબેટિયન બોર્ડર...
રામમંદિરના નિર્માણની જવાબદારી સંભાળતા શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા સત્તાવાર રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રામમંદિરના ગર્ભગૃહમાં ભગવાન...
સમગ્ર ભારતમાં વિવિધ બીએપીએસ મંદિરોમાં આયોજિત વાર્ષિક પ્રાદેશિક બાલ-બાલિકા કાર્યકર શિબિરમાં બાલપ્રવૃત્તિના 14,300થી વધુ સ્વયંસેવકોએ હાજરી આપી હતી.
મુસ્લિમ વિશ્વના સૌથી પ્રભાવશાળી સંગઠન મુસ્લિમ વર્લ્ડ લીગના સેક્રેટરી જનરલ (સાઉદી અરેબિયા) ડો. મોહમ્મદ અલ-ઇસાએ તાજેતરમાં ભારત પ્રવાસ દરમિયાન દિલ્હીમાં વિવેકાનંદ...
સ્ટેનમોર વિસ્તારમાં શ્રી સ્વામિનારાયણ મંદિર, કુમકુમ યુકેની સ્થાપનાને ૬ ઓગષ્ટના રોજ ૧૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે તે પ્રસંગે યોજાયેલા પાટોત્સવ મહોત્સવમાં હાજરી...
વૈષ્ણવાચાર્ય પૂજ્ય પાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીનાં શ્રીમુખેથી લંડનમાં સૌ પ્રથમવાર શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું અધિક માસમાં સુંદર...