
સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિય દાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ દ્વારા દુબઈની નદીમાં શ્રી હરિકૃષ્ણ મહારાજ ઉપર પંચામૃતથી અભિષેક કરાયો...
પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરને 2024-25માં 133 કરોડ રૂપિયાની આવક થઈ છે. જે ગયા વર્ષની આવક કરતાં 16 ટકા વધુ છે. મંદિર ટ્રસ્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે ભક્તો તરફથી મળતું દાન અને પ્રસાદ આવકનો સૌથી મોટો સ્રોત છે.
સાળંગપુરધામમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રીહનુમાન જયંતી મહોત્સવ ભવ્ય ઉજવણી થઈ હતી. શનિવારે સવારે મંગળા આરતી સમયે લાખો ભક્તો મંદિર પરિસરમાં ઉમટ્યા હતા. ભવ્ય આતશબાજી બાદ શણગાર આરતી યોજાઈ હતી જેમાં લાખો ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો....
સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિય દાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ દ્વારા દુબઈની નદીમાં શ્રી હરિકૃષ્ણ મહારાજ ઉપર પંચામૃતથી અભિષેક કરાયો...
શ્રી બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ હાલ અમેરિકાના ન્યૂ જર્સીમાં વિચરણ કરી રહ્યા છે.
માંધાતા યુથ એન્ડ કોમ્યુનિટી એસોસીએશન (MYCA) વેમ્બલીની ગુજરાતી શાળા દર શૈક્ષણિક વર્ષના અંતે મનોરંજન કાર્યક્રમ યોજે છે, જેમાં ભારતીય સ્વતંત્રતા દિનની પણ...
નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન - યુકે (NCGO-UK)ની એન્યુઅલ જનરલ મિટીંગ નવમી જુલાઇએ હેરોના સંગત એડવાઈસ સેન્ટર ખાતે યોજાઇ હતી, જેમાં નવી એક્ઝિક્યુટિવ...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
ભારત ક્રિકેટ કોમ્યુનિટીની T20 ક્રિકેટ ટુર્નામેન્ટ BPLની સાતમી એડિશનનો લંડનમાં ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. આ સમારંભમાં લંડન એસેમ્બલી ફોર ઈસ્ટ લંડનના...
શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપૂર (SRMD) યુકે દ્વારા શનિવાર 22 જુલાઈ અને રવિવાર 23 જુલાઈએ નોર્થવૂડની મર્ચન્ટ ટેલર્સ સ્કૂલ ખાતે લંડન યુથ ફેસ્ટિવલ 2023નું આયોજન...
એસજીવીપીના શિક્ષક અને વિદ્યાર્થીઓએ 75 ફૂટ લાંબી શિક્ષાપત્રી લખીને અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિય-દાસજીને ભેટ આપી છે. શિક્ષાપત્રીમાં ઓર્ગેનિક વસ્તુઓનો ઉપયોગ...
જાણીતા શિવ કથાકાર ગિરિબાપુએ રવિવારે લેસ્ટરમાં આવેલા શ્રી લિંબચ માતાજી મંદિર અને કોમ્યુનિટી સેન્ટરની મુલાકાત લીધી હતી