મુંબઇના સિદ્વિવિનાયક મંદિરને રૂ. 133 કરોડની આવક થઇ

પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરને 2024-25માં 133 કરોડ રૂપિયાની આવક થઈ છે. જે ગયા વર્ષની આવક કરતાં 16 ટકા વધુ છે. મંદિર ટ્રસ્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે ભક્તો તરફથી મળતું દાન અને પ્રસાદ આવકનો સૌથી મોટો સ્રોત છે.

હનુમાન જયંતીએ સાળંગપુરમાં માનવમહેરામણ ઉમટ્યોઃ10 લાખ ભક્તોએ કષ્ટભંજનદેવનાં દર્શન કર્યાં

સાળંગપુરધામમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રીહનુમાન જયંતી મહોત્સવ ભવ્ય ઉજવણી થઈ હતી. શનિવારે સવારે મંગળા આરતી સમયે લાખો ભક્તો મંદિર પરિસરમાં ઉમટ્યા હતા. ભવ્ય આતશબાજી બાદ શણગાર આરતી યોજાઈ હતી જેમાં લાખો ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો....

શ્રી બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ હાલ વરિષ્ઠ સંતગણ સાથે અમેરિકામાં વિચરણ કરી રહ્યા છે.

અલગ પ્રકારની ક્ષમતા ધરાવતી વ્યક્તિઓની સારસંભાળ તથા ઓટિઝમગ્રસ્ત લોકોના સ્વીકાર, શિક્ષણ અને સંઘર્ષ વિશે જાગરૂકતા કેળવવાના હેતુસર ઈન્ટરનેશનલ ઓટિસ્ટિક એન્ડ...

ભક્તિવેદાંત મેનોર ખાતે વિવિધ કાર્યક્રમો અને ઉત્સવોનું આયોજન થતું રહે છે. 9 જુલાઈથી 13 ઓગસ્ટ 2023સુધી દર રવિવારે ‘સન્ડે લવ ફીસ્ટ’માં ગીત, નૃત્ય, સંસ્કૃતિ...

મણિનગર શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાન હેઠળના શ્રી સ્વામીનારાયણ મંદિર કિંગ્સબરી દ્વારા રવિવાર 9 જુલાઈએ કોમ્યુનિટીને એક સાથે લાવવા અને જીવન પર પોઝિટિવ અસર...

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત સ્વામિનારાયણ મંદિર - ન્યૂ જર્સી ખાતે ગાદીના આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસ સ્વામીનું સંત મંડળ સહિત પધરામણી થતાં હરિભક્તો...

ચેરિટીઝ સમાજમાં વિવિધ રીતે કમનસીબોની મદદ કરીને મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પરોપકારી ભૂમિકા હોવાથી ઘણી મોટી અને પ્રતિષ્ઠિત ચેરિટીઝ દુરુપયોગ કૌભાંડો, ભંડોળના...

દેશભરના ક્રિકેટરસિકો માટે રોમાંચક ઘટનામાં ભારત ક્રિકેટ કોમ્યુનિટી (BCC) દ્વારા આગામી BPL 7 સીઝન લોન્ચ કરવાની જાહેરાત કરાઈ છે. સંખ્યાબંધ પ્રતિભાશાળી ખેલાડીઓ પોતાનું કૌશલ્ય દર્શાવવા તત્પર છે ત્યારે આ ટુર્નામેન્ટ પ્રીમિયર લીગના રોમાંમચ અને સ્પર્ધાત્મકતાને...



to the free, weekly Gujarat Samachar email newsletter