- 07 Sep 2016

પેન્ટાગોને પાઈલો તરાશવાનું શરૂ કર્યુંઃ વિદેશ વિભાગે જૂન, ૧૯૪૬માં અહેવાલ આપ્યોઃ ‘ના, બોઝના મોતના કોઈ સીધા સાક્ષી નથી. પણ તેમના જીવિત હોવાના કોઈ પુરાવા નથી.’ ડો....
મનન... એક સોહામણો, સંસ્કારી અને હોંશિયાર નવયુવાન. મનનની માત્ર એક ઝલક દૂરથી જોતાં જ અવનિના મનમાં તેણે આબાદ પોતાનું સ્થાન લઈ લીધું હતું. તેની સૌમ્યતા - તેની નમ્રતા કોઈને પણ અપીલ કરી જાય તેવા હતા, અનેક યુવતીઓ તેની સાથે વાત કરવા તત્પર રહેતી, પરંતુ...
‘અવનિ બેટા... શું કરીશ ઈન્ડિયામાં..! તું વર્ષોથી અમેરિકામાં રહી, અહીંના રંગે રંગાઈ છે ને સ્ટુડન્ટ ઈન્ડિયાથી અમેરિકા ભણવા માટે આવે છે અને તું અહીંથી ત્યાં જઈશ?’ અમેરિકાના એક સુંદર હાઉસમાં સુલેખા પોતાની દીકરી અવનિને આછા અંધકારમાં પણ એકટક જોઈ રહી...
પેન્ટાગોને પાઈલો તરાશવાનું શરૂ કર્યુંઃ વિદેશ વિભાગે જૂન, ૧૯૪૬માં અહેવાલ આપ્યોઃ ‘ના, બોઝના મોતના કોઈ સીધા સાક્ષી નથી. પણ તેમના જીવિત હોવાના કોઈ પુરાવા નથી.’ ડો....
પણ, એ અસંભવ નથી કે બોઝ એ વિમાન વિના, નીકળી ગયો હોય કે છુપાઈ રહ્યા હોય. સ્થાનિક જાપાનીઓએ તેમને મદદ કરી હશે...’
ફોજનું વિસર્જન અને આપનું ટોકિયો તરફ સુરક્ષિત પ્રયાણઃ આ બે સંદેશા આપના માટે છે.’ તોદામોતોએ નેતાજીને કહ્યું... ચંદ્રબોઝ માટે તેમના સંબોધનનો શ્દ હતોઃ ‘કાનાકાતા,...
શિદેઈને ચિંતા થઈ. ‘ખબર નથી પડતી કે રશિયા શું કરવા માગે છે?’નેતાજી મંદમંદ હસ્યા. તેમાં ભવિષ્યનો ગૂઢાર્થ હતો. ‘ગઈ કાલે રાતે બે અધિકારીઓ આવીને પૂછપરછ કરી...
આપણે નિરાશ થવાની જરૂર નથી. ભારતવર્ષનું ભવિષ્ય નિશ્ચિત છે. તમે ખોટા માર્ગે દોરવાઈને અહિત કરશો મા. બ્રિટનનો સહયોગ લેવો એટલે આપણા નૈતિક યુદ્ધ પર પરદો પાડી...
રાતના અંધકારમાં આગગાડી આગળ વધી રહી હતી. એંજિનની સર્ચ લાઇટ પણ બંધ. ગમે ત્યાંથી દુશ્મન હુમલો કરે તેને માટેની આ સાવધાની હતી.પણ અચાનક રસ્તામાં લાલ રોશની નજરે...
દાસે તો અમેરિકાનું નાગરિકત્વ સ્વીકારવું પડ્યું. છગન ખેરાજ વર્મા અને સોહનલાલ પાઠકને ફાંસી મળી. વીરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય અને અવની મુખરજી રશિયામાં. શ્યામજી...
એ હતી બહાદુરશાહ ઝફરની કબર.ચિડાયેલી કંપની સરકારે આ બાદશાહ સામે લાલ કિલ્લામાં મુકદમો માંડ્યો ત્યારે તેને ‘કંગાળ, ડરપોક, દગાખોર, લુચ્ચા’ રાજા તરીકે ઓળખાવાયો...
હજુ તો બલિદાની યાત્રા અધૂરી હતી, શિદેઈ...સુભાષને સ્મરણ થયુંઃસમર શેષ હૈ,બહુત કુછ અભી કરના હૈલડના હૈ, ઝૂઝના હૈ,અપાર દુશ્મનોં કે બિચએક અકેલા ગરજના હૈ,ગંગા-જમુના-કાવેરીબ્રહ્મપુત્ર...
શિદેઈઃ કહાણી તેનાથી યે ગંભીર છે. માર્ચ, ૧૯૪૬માં જવાહરલાલ મલાયાના પ્રવાસે હતા. માઉન્ટબેટને તેમને સિંગાપુર આવવાનું આમંત્રણ આપ્યું... ડાઇનેમાઇટથી ઊડાવી દેવાયેલા...