પાકિસ્તાનના રાજકારણની સૌથી મોટી કોઇ નબળાઇ હોય તો તે છે વંશીય વિવિધતા. ભારતમાં આઝાદીના સાત દસકા પછી પણ વંશીય વૈવિધ્યનું જતન-સંવર્ધન થઇ રહ્યું છે. આથી ઉલ્ટું પાકિસ્તાની સત્તાધીશો તેના વિવિધ પ્રાંતમાં ફેલાયેલા આ બહુસાંસ્કૃતિક વૈવિધ્યને મૂળિયા સમેત...
બ્રિટિશ સમાજમાં બીબીસી વિશેષ અને સૌથી પ્રતિષ્ઠિત સ્થાન ધરાવે છે. એક સમયે એમ કહેવાતું હતું કે આ તો બીબીસી (BBC)માં આવ્યું કે છપાયું છે તો પછી કોઈ પ્રશ્ન ઉઠાવાતો નહિ કારણકે બીબીસી એટલે સચ્ચાઈનું પ્રતીક. આજે આમ રહ્યું નથી. સીનિયર પત્રકાર માર્ટિન...
ઈઝરાયેલ અને ત્રાસવાદી સંગઠન હમાસ વચ્ચે ૧૧ દિવસના લોહિયાળ યુદ્ધ પછી સ્થપાયેલા વિરામની શાંતિના પગલે પેલેસ્ટાઈનવાસીઓ ઉજવણી કરી રહ્યા હોય પરંતુ, પશ્ન એ છે કે આ શાંતિ ટકાઉ હશે? ઈઝરાયેલી ડિફેન્સ મિનિસ્ટર બેની ગાન્ટ્ઝે ચેતવણી આપી જ છે કે જ્યાં સુધી...
પાકિસ્તાનના રાજકારણની સૌથી મોટી કોઇ નબળાઇ હોય તો તે છે વંશીય વિવિધતા. ભારતમાં આઝાદીના સાત દસકા પછી પણ વંશીય વૈવિધ્યનું જતન-સંવર્ધન થઇ રહ્યું છે. આથી ઉલ્ટું પાકિસ્તાની સત્તાધીશો તેના વિવિધ પ્રાંતમાં ફેલાયેલા આ બહુસાંસ્કૃતિક વૈવિધ્યને મૂળિયા સમેત...
ભારતની સર્વોચ્ચ અદાલતના વડા ન્યાયમૂર્તિએ ચાર માસમાં સરકારની કાર્યપદ્ધતિ અંગે ફરી એક વખત હૈયાવરાળ ઠાલવી છે. તેમનું કહેવું છે કે સરકારી વિલંબના કારણે ન્યાયતંત્રમાં નિમણૂકની કામગીરી અટકી પડી છે.
કાશ્મીર મુદ્દો છેલ્લા સાત દસકામાં કદાચ ક્યારેય ચર્ચામાં નહીં રહ્યો હોય એટલો અત્યારે ચર્ચામાં છે. કાશ્મીર ખીણમાં લગભગ પોણા બે મહિનાથી પ્રવર્તતી અશાંતિ વિશે સંસદમાં પણ ચર્ચા થઇ ચૂકી છે, સર્વપક્ષીય બેઠક પણ યોજાઇ ચૂકી છે. અને ૭૦મા સ્વાતંત્ર્ય પર્વે...
આસામમાં બોડો હિંસાએ ફરી માથું ઊંચક્યું છે. કોકરાજારમાં ત્રાટકેલા બોડો ઉગ્રવાદીઓએ કરેલા અંધાધૂંધ ગોળીબારમાં ૧૪ નાગરિકો માર્યા ગયા છે અને બીજા કેટલાય ઘાયલ થયા છે. કોકરાજારમાં બોડો સમુદાયના લોકો માટે રચાયેલી સ્વાયત્ત કાઉન્સિલ કાર્યરત છે. બોડો સમુદાય...
ગુજરાતના ૧૬મા મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણી અને તેમના નાયબ નીતિનભાઇ પટેલ સહિત ૨૬ પ્રધાનોએ કાર્યભાર સંભાળી લીધો છે. ગુજરાતીમાં ઉક્તિ છે - ધાર્યું ધણીનું થાય. પરંતુ ભાજપમાં તો ધાર્યું અમિતભાઇ (શાહ)નું જ થાય છે. મુખ્ય પ્રધાનની પસંદગીથી માંડીને પ્રધાનોની...
છેલ્લાં ૧૬ વર્ષથી મણિપુરમાં અનશન પર બેઠેલાં માનવાધિકારવાદી ઈરોમ ચાનૂ શર્મિલાએ ભૂખ હડતાળ સમેટવાની જાહેરાત કરી છે. સાથે સાથે જ તેમણે આગામી ચૂંટણી લડવાની પણ જાહેરાત કરી છે. મણિપુરમાં અમલી આર્મ્ડ ફોર્સીસ સ્પેશ્યલ પ્રોટેક્શન એક્ટ (‘આફસ્પા’) સામે...
ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે સવા બે વર્ષના કાર્યકાળમાં જ હોદ્દો છોડવાની ઇચ્છા જાહેર કરી છે. તેમના આ આંચકાજનક નિર્ણયે એક નહીં, અનેક પ્રશ્નો સર્જયા છે. આ માટે તેમણે પોતાની વય ૭૫ વર્ષ થઇ રહ્યાનું જે કારણ આપ્યું છે તે ભાગ્યે...
ન્યાયતંત્રમાં દરેક સ્તરે અદાલતને પોતાનો ફેંસલો સંભળાવવાનો અધિકાર છે. તે પોતાના વિવેક અનુસાર નિર્ણય કરવા સ્વતંત્ર છે. આપણે તે ચુકાદા સાથે સંમત હોઇએ કે નહીં, પણ ઉપલી અદાલતમાં જવાનો રસ્તો ખુલ્લો રહે છે. ચિંકારા શિકાર કેસમાં રાજસ્થાનની હાઇ કોર્ટે...
સૌરાષ્ટ્રના ઉના તાલુકાનું મોટા સમઢિયાળા ગામ દેશભરના અખબારોના મથાળામાં ચમકી રહ્યું છે. પહેલાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી, પછી દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, સામ્યવાદી નેતાઓ બ્રિન્દા કરાત તથા એ. રાજા, જનતા દળ (યુ)ના નેતા...
ભારતની સર્વોચ્ચ અદાલતે ક્રિકેટના મેદાનમાં ઉતર્યા વગર જ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ને ક્લીન બોલ્ડ કર્યું છે. સુપ્રીમ કોર્ટે ક્રિકેટ બોર્ડના સંચાલનને ચેતનવંતુ બનાવવા માટે પ્રધાનો તથા ૭૦થી વધુ વયના હોદ્દેદારોને જાકારો આપવા અને જસ્ટિસ...