વર્જિનિયામાં મહેસાણાના વતની પિતા-પુત્રીની ગોળી મારીને હત્યા

મહેસાણા નજીકના કનોડા ગામના વતની અને છ વર્ષ અગાઉ અમેરિકાના વર્જિનિયામાં સ્થાયી થયેલા પટેલ પરિવારના પિતા-પુત્રીની એક અશ્વેત નશાખોરે ગોળી મારીને હત્યા કરતાં મહેસાણા જિલ્લામાં દુ:ખનું મોજું ફરી વળ્યું છે. પટેલ પરિવારના પિતા અને પુત્રી ગુરુવાર -...

કડી સ્વામિનારાયણ મંદિરે ઘનશ્યામ મહારાજનો 106મો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો

કડીસ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના 106મા વાર્ષિક પાટોત્સવની 11 ફેબ્રુઆરીના રોજ ધર્મોલ્લાસભર્યા માહોલમાં ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે ઘનશ્યામ મહારાજને કેસર જળ, પય, ઘૃત, દધિ, શુદ્ધોદક જળથી પંચામૃત અભિષેક કરીને અન્નકૂટ...

ગુણભાંખરીમાં ત્રિવેણી સંગમ સ્થાને ૧૧મી સપ્ટેમ્બરે રાજસ્થાન (મેવાડ) અને ઉત્તર ગુજરાતના આદિવાસી સમાજના લોકોની બેઠક યોજાઇ હતી. જેમાં ધર્માંતરણની પ્રવૃત્તિ અને સમાજને વહેંચવાના કાર્યમાં જોડાયેલા તત્ત્વો સામે જાગૃત થઈને તેનો વિરોધ કરવા બાબતે ચર્ચા...

યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં દૂર દૂરથી માઈભક્તો મા જગદંબાનાં દર્શન કરવા પગપાળા આવે છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે મેળો બંધ રાખવામાં...

વિશ્વભર સંક્રમણકાળમાંથી પસાર થઇ રહ્યું છે ત્યારે આયુર્વેદિક ઉપચાર સર્વશ્રેષ્ઠ હોવાની ભારતના આયુષ મંત્રાલય દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. એન્ટીઓક્સિડેન્ટ...

ગુજરાતમાં જંતુનાશક દવા પીને આત્મહત્યાનાં બનાવો રોકવા માટે મહેસાણા જિલ્લાનાં ૧૫૫ ગામોમાં અનોખો ‘સ્પિરિટ’ પ્રોજેક્ટ શરૂ થયો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત જંતુનાશક દવાઓને ૫૩૦૦ જેટલા લોકરોમાં પૂરીને રખાય છે. ગામોમાં ગુસ્સામાં કે ક્ષણિક આવેગમાં આવીને આત્મહત્યા...

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટિલના ઉત્તર ગુજરાતના પ્રવાસ દરમિયાન ૪થી સપ્ટેમ્બરે સવારે પાટણથી ઊંઝા વચ્ચે ભવ્ય સ્વાગત થયું હતું. કાર્યકરોને સંબોધતા પાટિલે...

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની કોર્ટમાં ચાલી રહેલા નાર્કોટિક્સના કેસ પર રોક માટે પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટે રાજસ્થાન હાઇ કોર્ટમાં તાજેતરમાં કરેલી અરજી ફગાવી દેવાઈ છે. સંજીવ ભટ્ટની રજૂઆત હતી કે, તેમની સામેના નાર્કોટિક્સ કેસમાં સૌથી પહેલાં કાર્યવાહી...

પૂર્વ કલોલ વિસ્તારમાં આવેલા દીવડા તલાવડી પાસેની શ્રીજી સોસાયટી પાસેથી પહેલી સપ્ટેમ્બરે નવજાત બાળક મૃત હાલતમાં મળી આવ્યું હતું. આ ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં લોકોનાં ટોળા એકત્ર થઈ ગયાં હતાં. મૃત બાળકને કૂતરાઓએ ફાડી નાખ્યું હતું. બનાવની જાણ...

સેજલપુરા ગામે સોમવારે સવારે રોડની નજીક બની રહેલા શોપિંગ સેન્ટરનો પાયો ખોદાતો હતો. આ સમયે બાજુમાં આવેલું ખંડેર હાલતની દીવાલ ધસી પડી હતી. રાજસ્થાનના અને પાયો ખોદવાના કામ માટે ગામમાં આવેલા શ્રમિક પરિવાર પર આ ખંડેર હાલતમાં ઉભેલા મકાનની જર્જરિત દીવાલ...

કોરોનાનાને લીધે શક્તિપીઠ અંબાજી ભાદરવી પૂનમ મહોત્સવ દરમિયાન ૧૦ દિવસ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો અને ભક્તો વિના મહોત્સવ બીજી સપ્ટેમ્બરે સંપન્ન થયો હતો. પૂનમે ૨.૬૦ લાખ અને મહોત્સવના સાત દિવસ દરમિયાન કુલ ૩૨.૧૦ લાખ ભક્તોએ આ મહોત્સવના ઓનલાઈન દર્શન...

ભાદરવી પૂર્ણિમાના મેળાના દિવસો દરમિયાન અંબાજીમાં ૨૬ વર્ષ બાદ ૨૭મી ઓગસ્ટથી બીજી સપ્ટેમ્બર સુધી ચાચર ચોકમાં સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ યોજાશે. મેળાના સ્થાને ભક્તો...



to the free, weekly Gujarat Samachar email newsletter