થરાદના સાંચોર હાઈવે પર આવેલા સત્યમ નગર સોસાયટીમાં રહેતા પ્રાથમિક શાળાના શિક્ષક રાજામાભાઈ ગમાજી પુરોહિતને વર્ષ ૨૦૧૨માં બહેનને ત્યાં મામેરું ભરવાનું હતું અને ખેતરમાં બોર બનાવવો હતો. નાણાંની અતિ જરૂરિયાત ઊભી થતાં તેમણે થરાદના રાશિયા શેરીમાં રહેતા...
મહેસાણા નજીકના કનોડા ગામના વતની અને છ વર્ષ અગાઉ અમેરિકાના વર્જિનિયામાં સ્થાયી થયેલા પટેલ પરિવારના પિતા-પુત્રીની એક અશ્વેત નશાખોરે ગોળી મારીને હત્યા કરતાં મહેસાણા જિલ્લામાં દુ:ખનું મોજું ફરી વળ્યું છે. પટેલ પરિવારના પિતા અને પુત્રી ગુરુવાર -...
કડીસ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના 106મા વાર્ષિક પાટોત્સવની 11 ફેબ્રુઆરીના રોજ ધર્મોલ્લાસભર્યા માહોલમાં ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે ઘનશ્યામ મહારાજને કેસર જળ, પય, ઘૃત, દધિ, શુદ્ધોદક જળથી પંચામૃત અભિષેક કરીને અન્નકૂટ...
થરાદના સાંચોર હાઈવે પર આવેલા સત્યમ નગર સોસાયટીમાં રહેતા પ્રાથમિક શાળાના શિક્ષક રાજામાભાઈ ગમાજી પુરોહિતને વર્ષ ૨૦૧૨માં બહેનને ત્યાં મામેરું ભરવાનું હતું અને ખેતરમાં બોર બનાવવો હતો. નાણાંની અતિ જરૂરિયાત ઊભી થતાં તેમણે થરાદના રાશિયા શેરીમાં રહેતા...
કડી નજીકના વર્ષ ૨૦૦૪માં ઉટવા ગામની સીમમાં આવેલા મહાકાળી માતાના મંદિરની અંદર અજાણ્યા લોકોએ ઘૂસી જઈને મંદિરના ટ્રસ્ટી, સાધવી અને બે વ્યક્તિ મળી કુલ ચારની હત્યા કરી હતી અને રૂ. ૧૦ લાખની લૂંટ કરી હતી. ૧૬ વર્ષ પહેલાં બનેલા આ હત્યાના બનાવના મુખ્ય...
દૂધસાગર ડેરીના રાજસ્થાનથી ટેન્કરમાં ભરી આવતા ઘીમાં પામ ઓઈલની ભેળસેળના વિવાદ સંદર્ભે વિસનગરના ડીવાયએસપીની અધ્યક્ષતામાં રચાયેલી સીટની ટીમે મહેસાણા દૂધસાગર ડેરીના વાઈસ ચેરમેન તેમજ તત્કાલીન મેનેજિંગ ડિરેક્ટર નિશિથ બક્ષીની અટકાયત કરી હોવાના પાંચમી...
આદ્યશક્તિ અંબાજીના ધામમાં પરંપરાગત રીતે ઉજવાતો ભાદરવી પૂનમનો મેળો ૩૦૦ વર્ષના ઇતિહાસમાં પહેલી વાર બંધ રહેશે. ગાંધીનગરથી ગુજરાત સરકારે આ મહામેળાને રદ કરવાની...
અંબાજી - વિરમપુર માર્ગ પર બેડાપાણી નામનું ગામ આવેલું છે. ગામથી અંદરના જંગલમાં એક પૌરાણિક મહાદેવ મંદિર નજીક વિશાળ પથ્થરો મોટી મોટી તિરાડો પડેલી શિલાઓની...
સાગ્રોસણા ગામે પિતાએ ૨૩ વર્ષ પહેલા શ્રાવણ મહિનામાં શિવલિંગને સવા લાખ બિલિપત્ર ચડાવવાનું શરૂ કર્યું હતું. પિતાનું છ વર્ષ પહેલાં અવસાન થતાં મુંબઈ રહેતા પુત્રો...
ભાજપના પૂર્વ સાંસદ અને અભિનેતા પરેશ રાવલના ભાઈનું વિસનગરમાંથી જુગારધામ ઝડપાયું હોવાના અહેવાલ ૨૧મીએ હતા. વિસનગરમાં મથુરદાસ ક્લબમાં કેટલાક સમયથી ચાલતા જુગારધામને પોલીસે પકડીને ૨૦ જુગારીની ધરપકડ કરી હતી. જુગારીઓમાંથી મુખ્ય સંચાલક કીર્તિકુમાર રાવલ...
વડનગરમાં લોકડાઉન પછી પુરાતન વિભાગ દ્વારા પુન: ઉત્ખનન કામગીરી હાથ ધરાઈ છે. જ્યાં બોદ્ધધર્મ સંબંધી અવશેષો મળી રહ્યા છે. સિવિલ હોસ્પિટલ નજીક રેલવે ફાટકને...
પવિત્ર યાત્રાધામ અંબાજીમાં આદ્યશક્તિપીઠ અંબાજી મંદિરની ગુજરાતનું પ્રથમ ISO-૯૦૦૧ પ્રમાણપત્ર માટે પસંદગી કરાઈ છે. મંદિર પરિસરના સુઆયોજિત સંચાલન, ગબ્બર પરની...
બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના રવિયાણા ગામના રહીશ ભરત પ્રજાપતિએ પાણીપુરીનું વેન્ડિંગ મશીન (ATM) બનાવ્યું છે. આ મશીન કોરોના વાઇરસના સમયમાં લોકોને હાઇજેનિક...