
મહેસાણા જિલ્લાના મોલીપુર ગામની ૩૦ વર્ષની પોઝિટિવ મહિલાએ ૧૬મી મેના રોજ જોડકાં ભાઈ-બહેનને જન્મ આપ્યો હતો. બંને બાળકો કોરોના પોઝિટિવ હતાં. વડનગર મેડિકલ ટીમ...
મહેસાણા નજીકના કનોડા ગામના વતની અને છ વર્ષ અગાઉ અમેરિકાના વર્જિનિયામાં સ્થાયી થયેલા પટેલ પરિવારના પિતા-પુત્રીની એક અશ્વેત નશાખોરે ગોળી મારીને હત્યા કરતાં મહેસાણા જિલ્લામાં દુ:ખનું મોજું ફરી વળ્યું છે. પટેલ પરિવારના પિતા અને પુત્રી ગુરુવાર -...
કડીસ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના 106મા વાર્ષિક પાટોત્સવની 11 ફેબ્રુઆરીના રોજ ધર્મોલ્લાસભર્યા માહોલમાં ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે ઘનશ્યામ મહારાજને કેસર જળ, પય, ઘૃત, દધિ, શુદ્ધોદક જળથી પંચામૃત અભિષેક કરીને અન્નકૂટ...
મહેસાણા જિલ્લાના મોલીપુર ગામની ૩૦ વર્ષની પોઝિટિવ મહિલાએ ૧૬મી મેના રોજ જોડકાં ભાઈ-બહેનને જન્મ આપ્યો હતો. બંને બાળકો કોરોના પોઝિટિવ હતાં. વડનગર મેડિકલ ટીમ...
ઐતિહાસિક નગર વડનગરમાંથી બૌદ્ધ ધર્મના વધુ અવશેષો તાજેતરમાં મળી આવ્યા છે. સંશોધકોએ ૨૪મી મેએ જણાવ્યું કે છેલ્લા એક સપ્તાહથી હાથ ધરાયેલા પુનઃ ઉત્ખનન દરમિયાન...
શક્તિધામ અંબાજી નજીક ગબ્બરની બખોલમાં રહેતા ચૂંદડીવાળા માતાજી બ્રહ્મલીન થયા બાદ ગબ્બરમાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન પ્રમાણે કુટુંબીજનોની હાજરીમાં તેમને અશ્રુભીની...
લોકડાઉન પાંચમાં ધાર્મિક સ્થાનો પણ અનલોક કરવાની ગતિવિધિઓ શરૂ થઈ છે ત્યારે એક અહેવાલ એવા છે કે અંબાજી મંદિરમાં પાછલા બે મહિનામાં માત્ર રૂ. અઢી લાખ રૂપિયાનું...
ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં છેલ્લા ૭૬ વર્ષથી અન્નજળ વગર જીવતાં ચૂંદડીવાળા માતાજી ૯૧ વર્ષની વયે દેવલોક પામ્યા છે. ચુંદડીવાળા માતાજીનું મૂળ નામ...
દાંતિયાના જંગલમાં મધ્ય પ્રદેશના મજૂર પરિવારો લોકડાઉનના પગલે ફસાયા હોવાના અહેવાલ ૧૭મી મેએ હતા. એક માસ અગાઉ રાજસ્થાનનો કોન્ટ્રાક્ટર મજૂરી માટે પોશીના વિસ્તારમાં મધ્ય પ્રદેશના છતરપુર વિસ્તારમાંથી મજૂર પરિવારો લઈને આવ્યો હતો. લોકડાઉન થતાં આ ગરીબ...
પાલનપુર તાલુકાના વાસણા (કાણોદર) ગામની બે બહેનો ભૂમિ નરસિંહભાઇ ચૌધરી અને સિદ્વિ મેડિકલ અભ્યાસ માટે અમેરિકા ગઇ હતી. ૧૫મી મેએ અહેવાલ હતાં કે, અમેરિકામાં ૨૦...
લોકડાઉનની સ્થિતિમાં જરૂરરિયાતમંદ લોકો સુધી અનાજની કીટ પહોંચતી ન હોવા અંગેના સમાચાર પ્રસિદ્ધ કરનાર બનાસકાંઠાના પત્રકારને વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ...