ધોળેશ્વરમાં રહેતા સુરેશભાઈ ભરાડા પરિવાર સાથે ૨૬મી એપ્રિલે રાત્રે અગિયાર વાગે ઘરે આરામ કરતા હતા. એ સમયે નજીકમાં રહેતા પરિવારના ઘરે બૂમાબૂમ થતાં સુરેશભાઈ ત્યાં ગયા હતા. સુરેશભાઈએ જણાવ્યું કે, ચાર જણા એક યુવકની દાદીને ‘તું ડાકણ છે અને તારો છોકરો...
મહેસાણા નજીકના કનોડા ગામના વતની અને છ વર્ષ અગાઉ અમેરિકાના વર્જિનિયામાં સ્થાયી થયેલા પટેલ પરિવારના પિતા-પુત્રીની એક અશ્વેત નશાખોરે ગોળી મારીને હત્યા કરતાં મહેસાણા જિલ્લામાં દુ:ખનું મોજું ફરી વળ્યું છે. પટેલ પરિવારના પિતા અને પુત્રી ગુરુવાર -...
કડીસ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના 106મા વાર્ષિક પાટોત્સવની 11 ફેબ્રુઆરીના રોજ ધર્મોલ્લાસભર્યા માહોલમાં ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે ઘનશ્યામ મહારાજને કેસર જળ, પય, ઘૃત, દધિ, શુદ્ધોદક જળથી પંચામૃત અભિષેક કરીને અન્નકૂટ...
ધોળેશ્વરમાં રહેતા સુરેશભાઈ ભરાડા પરિવાર સાથે ૨૬મી એપ્રિલે રાત્રે અગિયાર વાગે ઘરે આરામ કરતા હતા. એ સમયે નજીકમાં રહેતા પરિવારના ઘરે બૂમાબૂમ થતાં સુરેશભાઈ ત્યાં ગયા હતા. સુરેશભાઈએ જણાવ્યું કે, ચાર જણા એક યુવકની દાદીને ‘તું ડાકણ છે અને તારો છોકરો...
ઇડરમાંથી જૈન તીર્થંકરોની ૮૦૦ વર્ષ જૂની ૪૦થી પ્રતિમા મળી આવી છે. દાવડ ગામના મહેન્દ્રભાઈ શાહે આ અંગે વિગત આપતાં જણાવ્યું હતું કે, તાજેતરમાં ગામના છેવાડે...
ઉત્તર ગુજરાતમાં કોરોના કેસનો આંકડો ૭૫ને પાર થયો છે. પાલનપુરના ગઠામણમાં એકસાથે ૮ કેસ નોંધાતા ગામમાં કુલ ૨૧ કેસ થયા છે. બનાસકાંઠા જિલ્લામાં ૨૯ કેસ નોંધાતા તંત્ર વધુ કડક બન્યું છે.
ગુજરાતમાં રવિવારે સવારથી દુકાનો ખોલવાની મંજૂરી મળતાંની સાથે જ રવિવારે સવારે જ સિદ્ધપુરમાં દુકાનો ખૂલી ગઈ હતી. ઝાંપલી પોળના વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર...
એપ્રિલના પ્રારંભે પગપાળા વતનની વાટ પકડી સાબરકાંઠા જિલ્લામાં પ્રવેશેલા પરપ્રાંતીય શ્રમિકોને હિંમતનગરના શેલ્ટર હોમમાં આશ્રય અપાયા બાદ ૨૬મી એપ્રિલે સાંજે બસમાં મધ્ય પ્રદેશના ૪૩ શ્રમિકોને ૨૩ દિવસ પછી તેમના વતન મોકલવામાં આવતાં શ્રમિકો ઝૂમી ઉઠયા હતા.આ...
કોંગ્રેસના ધારાસભ્ય ચંદનજી ઠાકોર ૨૨મી એપ્રિલે બપોરે ચેકપોસ્ટ પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે ત્યાં ફરજ બજાવતા ટીઆરબી જવાન જિતેન્દ્ર રાવલે તેમની પૂછપરછ કરવા...
સમગ્ર દેશમાં કોરોનાના કહેરને લઇ લોકડાઉનની સ્થિતિ વચ્ચે વડનગરના પનોતા પુત્ર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૩મી એપ્રિલે પીએમ કાર્યાલયથી ઊંઝાના પૂર્વ ધારાસભ્ય...
કોરોનાના ફેલાવાની સ્થિતિમાં કેટલાક દેશોમાં વેન્ટિલેટરની કમીને કારણે દર્દીઓ પર જીવનું જોખમ તોળાય છે. વેન્ટિલેટર ખૂબ મોંઘા હોવાથી તેની માત્રા હોસ્પિટલમાં...
મહેસાણામાં જાનીવાડા વિસ્તારમાં રહેતા બે સગા ભાઈ અમેરિકાથી આવ્યા પછી તેમને કોરોનાના શંકાસ્પદ લક્ષણ જણાતાં તેમને અમદાવાદમાં કોરોન્ટાઈન રખાયાં હતાં, પરંતુ કોઈ રીતે બંને ભાઈ ૨૭મી માર્ચે કોરોન્ટાઈનમાંથી નાસીને મહેસાણા પહોંચી ગયા હતા અને પોતાના ઘરમાં...
વડનગર ગામના અખાભાઇ ભગવાનભાઇ પટેલે જીવનની સદી વટાવી અને ૧૦૯ વર્ષની ઉંમરે જાણે ઇશ્વરનો સંદેશ આવ્યો હોય તેમ પ્રભુભક્તિમાં લીન થઇ પોતાના પ્રાણ ભગવાનને તાજેતરમાં ભેટ ધર્યાં હતાં. ઉ. ગુજરાતના વડનગર ગામના અખાભાઇ ભગવાન ભાઇ પટેલના નાનાભાઇ લગધીરભાઇની...