કચ્છમાં પાણીની સમસ્યા નિવારવા રૂ. ૮૦ કરોડના ખર્ચે ખીરસરા-દયાપર-પાનધ્રો પાણીની પાઇપલાઇનનું ખાતમુહૂર્ત મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલ દ્વારા ઓનલાઇન થશે.
મસ્કત ગુજરાતી સમાજ માત્ર ગુજરાત જ નહીં, પણ ભારતની ભવ્ય સંસ્કૃતિ અને પરંપરાનો ધ્વજવાહક છે. કોરોના મહામારી હોય કે બીજી કોઈ ઈમર્જન્સી આ સમાજે હરહંમેશ ઈન્ડિયન એમ્બેસી સાથે મળીને ગુજરાતીઓ તથા ભારતીયોને મદદ પહોંચાડી છે. સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ કરવા...
યુરોપિયન યુનિયન, બેલ્જિયમ, ડેનમાર્ક અને જર્મનીના રાજદૂતોએ ખાવડા અને મુન્દ્રાની મુલાકાત લીધી હતી. ખાસ કરીને અદાણી ગ્રૂપના વ્યવસાયોની આ મુલાકાત હતી. ગૌતમ અદાણીએ આ મુલાકાતને સૌભાગ્યશાળી લેખાવી હતી.
કચ્છમાં પાણીની સમસ્યા નિવારવા રૂ. ૮૦ કરોડના ખર્ચે ખીરસરા-દયાપર-પાનધ્રો પાણીની પાઇપલાઇનનું ખાતમુહૂર્ત મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલ દ્વારા ઓનલાઇન થશે.
કચ્છને વધુ પ્રમાણમાં નર્મદા નદીના પાણી આપવાના છે પરંતુ તે માટે જરા પણ કામ ન થયાનો ખેદ પૂર્વ વિપક્ષી નેતા અને અબડાસાના ધારાસભ્ય શકિતસિંહ ગોહિલે વિધાનસભામાં વ્યકત કર્યો હતો.
વિદેશમાં વસેલા મૂળ કચ્છીઓ વતનમાં વારંવાર સેવાકાર્યોની સુવાસ ફેલાવતા રહે છે.
રાજ્યભરમાં બટાટાના ભાવ ગગડી જતા ખેડૂતો નુકસાન વેઠી રહ્યા છે ત્યારે કચ્છના ખેડૂતો પણ આ સમસ્યાથી મુક્ત રહી શક્યા નથી.
કચ્છ જિલ્લાના સરહદના સંત અને હિન્દુ- મુસ્લિમની એકતારૂપી દર્શન કરાવતાં હાજીપીરનો મેળો યોજાયો હતો.
બિદડા સર્વોદય ટ્રસ્ટ તાજેતરમાં વિદેશવાસી બે કચ્છી દંપતીનું સન્માન કરવામાં આવ્યું હતું.
કચ્છની સૌથી મોટી સહકારી બેંક - કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક (કેડીસીસી) કોઠારા-નલિયા અને માંડવી શાખાના મુદત વીતી ગયેલા રૂ. ૩૧ કરોડના ધિરાણોને પગલે નાદારી નોંધાવે તેવી સંભાવના છે.
અહીં ગત સપ્તાહે ત્રણ દિવસીય વાયબ્રન્ટ કચ્છ એક્સ્પો સમિટનું આયોજન થયું હતું, જેનું ઉદ્ધાટન મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે કર્યું હતું.
રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ ગત સપ્તાહે લોકસભામાં રજૂ કરેલા બજેટમાં કચ્છ માટે કેટલીક જાહેરાત કરી છે.
વિદેશવાસી કચ્છીઓ વતનમાં વિવિધ સેવા કાર્યો કરવા માટે જાણીતા છે.